શોધખોળ કરો

જામનગરઃ હવસખોર બાપ છ વર્ષથી સગીર દીકરી પર ગુજારતો બળાત્કાર, ઘટના સામે આવતાં ખળભળાટ

1/5
હાલ પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી છે. અગાઉ મહિલાએ દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. આ સમયે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. જોકે, સગીરા જામનગરથી મળી આવી હતી અને તેનું નિવેદન લેતાં ચોંકવનાર વિગતો બહાર આવી હતી.
હાલ પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી છે. અગાઉ મહિલાએ દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. આ સમયે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. જોકે, સગીરા જામનગરથી મળી આવી હતી અને તેનું નિવેદન લેતાં ચોંકવનાર વિગતો બહાર આવી હતી.
2/5
હવસખોર પિતાએ આ સમયગાળા દરમિયાન સગીરાને અલગ અલગ જગ્યાએ લઈને બળાત્કાર ગુજાર્યો હતો. માતાએ આ બધાથી કંટાળીને અંતે 21મી જુલાઇના રોજ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પતિ ભીખાભાઈ સામે બળાત્કાર અને હુમલાની ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હવસખોર પિતાએ આ સમયગાળા દરમિયાન સગીરાને અલગ અલગ જગ્યાએ લઈને બળાત્કાર ગુજાર્યો હતો. માતાએ આ બધાથી કંટાળીને અંતે 21મી જુલાઇના રોજ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પતિ ભીખાભાઈ સામે બળાત્કાર અને હુમલાની ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
3/5
એકવાર સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યા પછી હવસખોરની હવસ સંતોષાઇ નહોતી અને પછી તો વારંવાર તેના પર બળાત્કાર ગુજારવા લાગ્યો હતો. છ-છ વર્ષ સુધી સાવકા બાપે હવસ સંતોષી હતી. સગીરા અને તેની માતા આનો વિરોદ કરે તો પિતા બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો અને તેમની સાથે મારઝૂડ પણ કરતો હતો.
એકવાર સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યા પછી હવસખોરની હવસ સંતોષાઇ નહોતી અને પછી તો વારંવાર તેના પર બળાત્કાર ગુજારવા લાગ્યો હતો. છ-છ વર્ષ સુધી સાવકા બાપે હવસ સંતોષી હતી. સગીરા અને તેની માતા આનો વિરોદ કરે તો પિતા બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો અને તેમની સાથે મારઝૂડ પણ કરતો હતો.
4/5
જામનગરઃ જામજોધપુરના સોનવડિયામાં સાવકા પિતા સગીર પુત્રી પર છ-છ વર્ષથી બળાત્કાર ગુજારતો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માતાએ પતિ સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સગીરાને મેડિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.
જામનગરઃ જામજોધપુરના સોનવડિયામાં સાવકા પિતા સગીર પુત્રી પર છ-છ વર્ષથી બળાત્કાર ગુજારતો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માતાએ પતિ સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સગીરાને મેડિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.
5/5
આ અંગેની વિગતો એવી છે કે, જામજોધપુરના સોનવડિયામાં રહેતા ભીખાભાઇ નૈયાભાઇ રબારીના છ વર્ષ પહેલાં બીજા લગ્ન થયા હતા. પત્ની પોતાની સાથે આગલાં પતિથી થયેલી સગીર દીકરીને પણ લઈ આવી હતી. ભીખાભાઇની નજર આ દીકરી પર બગડી હતી અને લાગ મળતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, જામજોધપુરના સોનવડિયામાં રહેતા ભીખાભાઇ નૈયાભાઇ રબારીના છ વર્ષ પહેલાં બીજા લગ્ન થયા હતા. પત્ની પોતાની સાથે આગલાં પતિથી થયેલી સગીર દીકરીને પણ લઈ આવી હતી. ભીખાભાઇની નજર આ દીકરી પર બગડી હતી અને લાગ મળતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget