શોધખોળ કરો
જામનગરઃ હવસખોર બાપ છ વર્ષથી સગીર દીકરી પર ગુજારતો બળાત્કાર, ઘટના સામે આવતાં ખળભળાટ
1/5

હાલ પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરવાની કવાયત હાથ ધરી છે. અગાઉ મહિલાએ દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. આ સમયે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. જોકે, સગીરા જામનગરથી મળી આવી હતી અને તેનું નિવેદન લેતાં ચોંકવનાર વિગતો બહાર આવી હતી.
2/5

હવસખોર પિતાએ આ સમયગાળા દરમિયાન સગીરાને અલગ અલગ જગ્યાએ લઈને બળાત્કાર ગુજાર્યો હતો. માતાએ આ બધાથી કંટાળીને અંતે 21મી જુલાઇના રોજ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પતિ ભીખાભાઈ સામે બળાત્કાર અને હુમલાની ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 23 Jul 2018 03:46 PM (IST)
View More





















