શોધખોળ કરો
રામાયણ જેવી સીરિયલો બની છે તેવા ઉમરગામના સ્ટુડિયોમાં ભીષણ આગ, શૂટિંગના સેટ પર દોડધામ
1/5

ઉલ્લેખનીય છે કે વૃંદાવન સ્ટુડિયોમાં રામાયણ અને પોરસ સહિતની ધાર્મિક સીરિયલોનું શૂટિંગ થયેલું છે.
2/5

આગના સ્થળ સુધી પહોંચવા બધાંને પણ અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર પ્રકરણમાં આગનું કારણ સ્ટુડિયોની ગંભીર બેદરકારી હોવાનું જાણવા મળ્યું છે.
Published at : 21 Sep 2018 09:37 AM (IST)
View More





















