શોધખોળ કરો
નીમાબેન આચાર્ય સહિત ભાજપના બે નેતા સાથે હાર્દિક પટેલના ‘પાસ’ના સાથી પનારાને પણ કેમ થઈ એક વર્ષની કેદ? જાણો વિગત
1/8

અમદાવાદ: 2009ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યો હતો આ કેસમાં સોમવારે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. આ સમગ્ર ઘટના ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. ડો.નીમાબહેન આચાર્ય સહિત ભાજપના બે નેતા અને હાર્દિક પટેલના પાસના સાથી મનોજ પનારાને પણ સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના શું છે તેની પર એક નજર કરીએ.
2/8

આ ચકચારી કેસમાં વકીલ આર.એ.ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 171(બ) મુજબ આજ સંભળાવી રાજકીય હોદ્દેદારોને બોધપાઠરૂપ કડક ચુકાદો આપ્યો હતો.
Published at : 13 Feb 2018 10:53 AM (IST)
Tags :
PAAS Convener Manoj PanaraView More






















