શોધખોળ કરો

નીમાબેન આચાર્ય સહિત ભાજપના બે નેતા સાથે હાર્દિક પટેલના ‘પાસ’ના સાથી પનારાને પણ કેમ થઈ એક વર્ષની કેદ? જાણો વિગત

1/8
અમદાવાદ: 2009ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યો હતો આ કેસમાં સોમવારે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. આ સમગ્ર ઘટના ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. ડો.નીમાબહેન આચાર્ય સહિત ભાજપના બે નેતા અને હાર્દિક પટેલના પાસના સાથી મનોજ પનારાને પણ સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના શું છે તેની પર એક નજર કરીએ.
અમદાવાદ: 2009ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યો હતો આ કેસમાં સોમવારે કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. આ સમગ્ર ઘટના ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. ડો.નીમાબહેન આચાર્ય સહિત ભાજપના બે નેતા અને હાર્દિક પટેલના પાસના સાથી મનોજ પનારાને પણ સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના શું છે તેની પર એક નજર કરીએ.
2/8
આ ચકચારી કેસમાં વકીલ આર.એ.ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 171(બ) મુજબ આજ સંભળાવી રાજકીય હોદ્દેદારોને બોધપાઠરૂપ કડક ચુકાદો આપ્યો હતો.
આ ચકચારી કેસમાં વકીલ આર.એ.ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 171(બ) મુજબ આજ સંભળાવી રાજકીય હોદ્દેદારોને બોધપાઠરૂપ કડક ચુકાદો આપ્યો હતો.
3/8
આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.જી.દામોદ્રાની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આચારસંહિતા ભંગ મામલે વીડિયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલિન ધારાસભ્ય નીમાબહેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના પૂર્વ આગેવાન અને હાલના પાસના અગ્રણી મનોજ પનારાને એક-એક વર્ષની કેદ અને એક હજારના દંડની સજા ફટકારી હતી.
આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.જી.દામોદ્રાની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આચારસંહિતા ભંગ મામલે વીડિયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલિન ધારાસભ્ય નીમાબહેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના પૂર્વ આગેવાન અને હાલના પાસના અગ્રણી મનોજ પનારાને એક-એક વર્ષની કેદ અને એક હજારના દંડની સજા ફટકારી હતી.
4/8
જેથી આ બાબતે બન્ને તત્કાલિન ધારાસભ્ય અને ભાજપના તત્કાલિન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરુદ્ધ તે સમયે સભામાં મતદારો અને કાર્યકર્તાને લલચાવે ફોસલાવે તેવાં નિવેદન કરવા બદલ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.
જેથી આ બાબતે બન્ને તત્કાલિન ધારાસભ્ય અને ભાજપના તત્કાલિન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરુદ્ધ તે સમયે સભામાં મતદારો અને કાર્યકર્તાને લલચાવે ફોસલાવે તેવાં નિવેદન કરવા બદલ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.
5/8
તત્કાલિન ધારાસભ્ય અમૃતિયાએ મોરબીમાં જે વિસ્તાર વધુ મત આપે તે કાર્યકરોને 1.51 લાખ અને તત્કાલિન અંજારના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય તેમના વિસ્તારમાં ભાજપને વધુ મતો આપનાર વિસ્તારને 5 લાખની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી.
તત્કાલિન ધારાસભ્ય અમૃતિયાએ મોરબીમાં જે વિસ્તાર વધુ મત આપે તે કાર્યકરોને 1.51 લાખ અને તત્કાલિન અંજારના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય તેમના વિસ્તારમાં ભાજપને વધુ મતો આપનાર વિસ્તારને 5 લાખની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી.
6/8
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ, 18-3-2009ના રોજ ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મોડર્ન હોલમાં કચ્છના ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માતે નૂતન મતદાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અંજારના ધારાસભ્ય ડો.નીમાબહેન આચાર્ય, તત્કાલિન મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મતદારોને અને કાર્યકરોને વધુ મત આપવા માટે રોકડ ઈનામ અને ગ્રાન્ટ ફાળવણીની લાલચ આપી હતી.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ, 18-3-2009ના રોજ ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મોડર્ન હોલમાં કચ્છના ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માતે નૂતન મતદાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અંજારના ધારાસભ્ય ડો.નીમાબહેન આચાર્ય, તત્કાલિન મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મતદારોને અને કાર્યકરોને વધુ મત આપવા માટે રોકડ ઈનામ અને ગ્રાન્ટ ફાળવણીની લાલચ આપી હતી.
7/8
તેમની સાથે તત્કાલીન જાહેરસભામાં આવા જ વચનો આપનારા ભાજપના મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને હાલ પાસના કન્વીનર મનોજ પનારાને પણ એક વર્ષની સજા થઈ છે. જોકે કોર્ટ ત્રણેય આરોપીઓને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે જામીન પર મુક્ત કર્યા હતાં.
તેમની સાથે તત્કાલીન જાહેરસભામાં આવા જ વચનો આપનારા ભાજપના મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને હાલ પાસના કન્વીનર મનોજ પનારાને પણ એક વર્ષની સજા થઈ છે. જોકે કોર્ટ ત્રણેય આરોપીઓને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે જામીન પર મુક્ત કર્યા હતાં.
8/8
ગુજરાત વિધાનસભાના હાલના પ્રોટેમ સ્પીકર ડો.નીમાબહેન આચાર્ય લોકસભાની 2009ની ચૂંટણીના પ્રચાર દરમિયાન જે વિસ્તારના લોકો ભાજપને વધુ મત આપે તે વિસ્તારને વધુ ગ્રાન્ટ ફાળવવાનું જાહેરમાં વચન આપ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કર્યા કેસમાં કસૂરવાર ઠેરવાતાં તેમને એક વર્ષની સજા ફરમાવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના હાલના પ્રોટેમ સ્પીકર ડો.નીમાબહેન આચાર્ય લોકસભાની 2009ની ચૂંટણીના પ્રચાર દરમિયાન જે વિસ્તારના લોકો ભાજપને વધુ મત આપે તે વિસ્તારને વધુ ગ્રાન્ટ ફાળવવાનું જાહેરમાં વચન આપ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કર્યા કેસમાં કસૂરવાર ઠેરવાતાં તેમને એક વર્ષની સજા ફરમાવવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ
‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget