શોધખોળ કરો
સરકારે SC-ST સહિતના પછાત વર્ગો માટે શું કરી મોટી જાહેરાત? જાણો
1/4

ફાજલ થયેલ જમીન તેમજ સરકારી પડતર જમીન સાંથણીથી જે લાભાર્થીઓને ફાળવવામાં આવેલ હોય અને તેઓને કાયદેસરનો હુકમ આપવામાં આવેલ હોય અને સ્થળ પર તેનો પ્રત્યક્ષ કબજો સુપરત કરવામાં ન આવે તેવા લાભાર્થીઓને છ મહિના સુધીમાં પ્રત્યક્ષ કબજો સુપરત કરશે.
2/4

લાભાર્થીઓને જમીન ફાળવવા અંગેના કાયદેસર હુકમ કરેલ તેમ છતાં કબજો સુપરત કરવામાં ન આવે તેવા લાભાર્થીઓને છ માસમાં કબજો સુપરત કરવામાં આવે અને તે અંગેની માસિક માહિતી જિલ્લા કલેક્ટર ઓફીસ દ્વારા મહેસુલ વિભાગને જે તે માસની આગમી પાંચમી તારીખ સુધી જાણ કરવાની રહેશે.
Published at : 20 Feb 2018 05:44 PM (IST)
View More






















