શોધખોળ કરો

Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ

Iran War: ઇરાન સામેના ઇઝરાયેલ અને યુએસના યુદ્ધ વચ્ચે ગુજરાતના કેટલાક માછીમારો ઇરાનમાં ફસાયા છે. સ્વદેશ પરત ફરવા સરકાર પાસેથી મદદ માંગી રહ્યાં છે.

Iran  War: ઈરાન અને યુએસ ઈઝરાયેલના યુદ્ધની અસર  માછીમારો અને તેના પરિવાર પર જોવા મળી રહી છે.  રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અંદાજિત  27 જેટલા માછીમારો હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે. જેના કારણે માછીમારોના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે. આ માછીમારો સરકાર પાસે સુરક્ષિત સ્વદેશ પરત ફરવા મદદ કરવા માંગ કરી છે. નોંધનિય છે કે,  માછીમારોએ સોશિયલ મીડિયા દ્રારા ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. ઉલ્લેખનિય છે કે,  નવસારીના બીગરી, ભાટ અને ગણદેવી સહિતના વિસ્તારોના ખલાસીઓ વર્ષોથી ઈરાનમાં ફિશિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જાય છે. આ 27 માછીમારો પણ આ જ ઉદેશથી ઇરાન ગયા હતા પરંતુ યુદ્ધના કારણે હાલ ફિશિંગ પ્રવૃતિ ઠપ્પ છે અને યુદ્ધના સંકટ વચ્ચે તેઓ ઇરાનના દરિયા કિનારે ફસાઇ જતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મૂકાયા છે. 

યુદ્ધની અસર દેશ પર અનેક રીતે જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે શિપિંગ રૂટ ખોરવાઈ જવાથી ભારતના ખાતર પુરવઠા પર દબાણ વધ્યું છે. આનાથી કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાની અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાની ધારણા છે.

ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ખાતર ગ્રાહક ભારત, કાચા માલ અને તૈયાર ઉત્પાદનો બંને માટે આયાત પર ખૂબ આધાર રાખે છે. આ આયાતનો મોટો ભાગ ગલ્ફ દેશોમાંથી આવે છે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, જ્યાં શિપિંગ ખોરવાઈ જાય છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારે ખાતર પુરવઠો ખોરવાઈ ન જાય અને ખેડૂતોને અસર ન થાય તે માટે પગલાં લીધાં છે.વિશ્લેષકો કહે છે કે આગામી વાવણી સીઝન માટે વર્તમાન સ્ટોક પૂરતો છે, પરંતુ જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. આમ ફિશિંગથી માંડીને ખેડૂતો અને ગેસ પેટ્રોલ સહિતના ક્ષેત્રે યુદ્ધની અસર જોવા મળી શકે છે. 

સરકારની સ્પષ્ટતા અને પ્રયાસો છતાં, ભારતમાં ભયનું વાતાવરણ યથાવત છે. ગેસ કટોકટી પછી, પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ હવે પેટ્રોલ પંપો પર લાંબી કતારો તરફ દોરી રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ ભારતના રસોડા સુધી પહોંચી ગયો છે, જેના કારણે મુંબઈ જેવા શહેરોમાંથી લોકોને તેમના ગામડાઓમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ખાસ કરીને મજૂર વર્ગને અસર થઈ છે કારણ કે ખાદ્યપદાર્થોની દુકાનો અને હોટલો બંધ થઈ ગઈ છે.

 


 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget