શોધખોળ કરો
Dy. CM નીતિન પટેલે ફિક્સ પગારદારોને ચર્ચા માટે બોલાવ્યા, જાણો શું આવ્યું ચર્ચાનું પરિણામ?
1/5

અમદાવાદઃ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા ગાંધીનગર ખાતે જન આક્રોશ સંમેલનના ત્રણ દિવસ પેહલા ગુજરતા સરકારે ગઈકાલે જન અધિકાર મંચના નેતાઓને ચર્ચા માટે બોલાવ્યા હતા. ગુજરાત જન અધિકાર મંચ 5 લાખ ફિક્સ પગારદાર વતી આંદોલન ચલાવી રહ્યા છે.
2/5

ગુજરાત જન અધિકાર મંચના નેતાઓ સાથે સરકાર વતી નીતિ પટેલે ચર્ચા કરી હતી. જન અધિકાર મંચના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નીતિન પટેલે તેનમે આ મુદ્દે સકારાત્મક નિર્ણય આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે જન અધિકાર મંચે આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય ન આવે તો આગામી ત્રણ દિવસ બાદ સમ્મેલ યોજનાની ચીમકી ઉચ્ચારી હતી.
Published at : 29 Dec 2016 10:21 AM (IST)
View More























