શોધખોળ કરો

ગુજરાતના ક્યા વિસ્તારોમાં વીજળી થશે સસ્તી? જાણો કેટલો થશે ઘટાડો અને બિલમાં થશે કેટલો ફાયદો?

1/5
અમદાવાદઃ ગુજરાતમાં વીજ સેવા આપતી સરકારી અને ખાનગી કંપનીઓ ભાવ વધારા અને ઘટાડાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. એકબાજુ સમાચાર છે કે ટૉરેન્ટ પાવર પોતાના ગ્રાહકો પર બોજો નાંખવા જઇ રહી છે ત્યારે સરકારી સંસ્થા જીયુવીએનએલ પોતાના ગ્રાહકોને ફાયદો આપી રહી છે. જાણો કયા શહેરોમાં વીજળી સસ્તી થશે અને ગ્રાહકોને બિલમાં કેટલો ફાયદો થશે.
અમદાવાદઃ ગુજરાતમાં વીજ સેવા આપતી સરકારી અને ખાનગી કંપનીઓ ભાવ વધારા અને ઘટાડાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. એકબાજુ સમાચાર છે કે ટૉરેન્ટ પાવર પોતાના ગ્રાહકો પર બોજો નાંખવા જઇ રહી છે ત્યારે સરકારી સંસ્થા જીયુવીએનએલ પોતાના ગ્રાહકોને ફાયદો આપી રહી છે. જાણો કયા શહેરોમાં વીજળી સસ્તી થશે અને ગ્રાહકોને બિલમાં કેટલો ફાયદો થશે.
2/5
3/5
જોકે બીજીબાજુ ટોરેન્ટની વેબસાઇટ પર બુધવારે ફ્યૂઅલ ચાર્જમાં થયેલા ફેરફારોની માહિતી મુકવામાં આવી હતી, જે મુજબ ટૉરેન્ટના ગ્રાહકોને યૂનિટ દીઠ 10 પૈસાનો વધારાનો બોજો આવી શકે છે. હાલમાં તેમનો ફ્યૂઅલ ચાર્જ રૂ.1.76 છે. જેમાં 10 પૈસા વધારો થતાં જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બિલમાં ફ્યૂઅલ ચાર્જ રૂ. 1.86 આવશે.
જોકે બીજીબાજુ ટોરેન્ટની વેબસાઇટ પર બુધવારે ફ્યૂઅલ ચાર્જમાં થયેલા ફેરફારોની માહિતી મુકવામાં આવી હતી, જે મુજબ ટૉરેન્ટના ગ્રાહકોને યૂનિટ દીઠ 10 પૈસાનો વધારાનો બોજો આવી શકે છે. હાલમાં તેમનો ફ્યૂઅલ ચાર્જ રૂ.1.76 છે. જેમાં 10 પૈસા વધારો થતાં જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બિલમાં ફ્યૂઅલ ચાર્જ રૂ. 1.86 આવશે.
4/5
સરકારી વીજ સંસ્થા જીયુવીએનએલ (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ) પોતાના ગ્રાહકોને ફ્યૂઅલ ચાર્જ ઓછો ભરવો પડશે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરને બાદ કરતાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ સંસ્થા પોતાની ઉર્જા પ્રૉવાઇડ કરે છે.
સરકારી વીજ સંસ્થા જીયુવીએનએલ (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ) પોતાના ગ્રાહકોને ફ્યૂઅલ ચાર્જ ઓછો ભરવો પડશે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરને બાદ કરતાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ સંસ્થા પોતાની ઉર્જા પ્રૉવાઇડ કરે છે.
5/5
જીયુવીએનએલ દ્વારા તેના ફ્યૂઅલ ચાર્જમાં યૂનિટ દીઠ બે પૈસાનો ઘટાડો કરાતાં રાજ્યના સવા કરોડ વીજ ગ્રાહકોને રાહત થઇ શકે છે.
જીયુવીએનએલ દ્વારા તેના ફ્યૂઅલ ચાર્જમાં યૂનિટ દીઠ બે પૈસાનો ઘટાડો કરાતાં રાજ્યના સવા કરોડ વીજ ગ્રાહકોને રાહત થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget