શોધખોળ કરો
‘મર્દની મોંકાણમાં જવાય પણ હિજડાની જાનમાં ન જવાય’, હાર્દિકે કોના પર કર્યો આ કટાક્ષ?
1/6

આ લડતને ચાલુ રાખવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દોઢ માસ પછી 1 લાખ લોકોનું સંમેલન યોજાશે તેવી જાહેરાત હાર્દિકે કરી હતી. હાર્દિકે જણાવ્યુ કે, અમે ગાડીમાં આવ્યા પણ જાણે ઘોડા પર સુરેન્દ્રનગર આવ્યા હોય તેવુ લાગ્યું. તેમ કહીને આને કહેવાય વિકાસ, તેવી કોમેન્ટ કરતાં સમગ્ર હોલમાં રમૂજ ફેલાઇ ગઇ હતી.
2/6

હાર્દિકે કહ્યું કે, જેની સામે લડત છે તે 2017 પહેલા અનામત આપી દેશે અને નહીં આપે તો એ લોકોને 2017માં આપવા લાયક નહીં રહેવા દેવાની ચીમકી આપી હતી. હાર્દિકે 5 ઓગસ્ટ-2017ના રોજ અમદાવાદના ક્રાંતિકારી કાર્યકર સંમેલનમાં જિલ્લાના પાટીદારોને આવવા આહવાન કર્યું હતું.
Published at : 04 Aug 2017 10:33 AM (IST)
View More






















