શોધખોળ કરો
ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ક્યા વિસ્તાર થશે જળતરબોળ
1/8

લખતર નજીક દેદાદ્વારા પાટીયા પાસે નવો પુલ બનાવવામાં આવ્યો હતો જે ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. પુલ તૂટતા જ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેને કારણે અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
2/8

સુરેન્દ્રનગરના ચોટીલામાં 15 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે લોકો મુશ્કેલી પડી રહી હતી. જોકે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જ્યારે અમદાવાદ-સુરેન્દ્રનગર હાઈવે બંધ કરાયો હતો.
Published at : 17 Jul 2017 09:47 AM (IST)
View More























