શોધખોળ કરો
ગુજરાત સરકાર ક્યા વિભાગમાં કરશે 6,850ની ભરતી? જાણો કોણ કરી શકશે અરજી?
1/5

આચાર્યોની 1,566, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2,915, ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2,369 મળી કુલ-6,850 જગ્યાઓ પુન: જીવિત થશે. જેના પર હવે નિમણૂંકો આપવામાં આવશે.
2/5

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ કરવાની શરતે, આ લાભો મંજૂર કરાયા હતાં. પરંતુ શિક્ષણ ક્ષેત્રે મહત્વની આ જગ્યાઓ ભરવી અનિવાર્ય હોઈ રાજ્ય સરકારે આ જગ્યાઓ પુન: જીવિત કરવાનો નિર્ણય કર્યો છે.
Published at : 22 Jan 2018 01:11 PM (IST)
View More























