શોધખોળ કરો
જામનગરઃ યુવતીએ લગ્ન પછી પણ પ્રેમી સાથે ચાલું રાખ્યા સંબંધ, એકબીજા વગર રહી ન શકતા શું કર્યું?
1/6

આથી મીના અને દેવાણંદે નટવરલાલનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. બનાવની આગલી રાત્રે પ્રેમી દેવાણંદ પ્રેમિકા મીના ઘરે આવી ગયો હતો અને રાત ત્યાં જ રોકાયો હતો. પતિ નવરલાલ સૂઈ જતાં જ બંનેએ મળીને નવરલાલની સળીયાના ઉપરા-ઉપરી આઠ ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
2/6

લગ્ન પછી પણ બંનેના અનૈતિક સંબંધો ચાલુ રહ્યા હતા. યુવતી જ્યારે પિયર આવતાં ત્યારે પ્રેમીને મળતી હતી અને તેમના સંબંધો ચાલુ રહેતા હતા. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત થયા હતા. પરંતુ બંનેના લગ્નમાં પતિ નટવરલાલ આડખીલીરૂપ હતો.
Published at : 16 Jul 2018 03:04 PM (IST)
View More





















