શોધખોળ કરો
જયશ્રીગિરી પતિને છોડીને મુસ્લિમ અયુબ સાથે ભાગીને હસીનાબાનુ બની હતી, જાણો તેના અંગત જીવનની ચોંકાવનારી વાતો
1/8

બારડની આ કેસમાં ધરપકડ કરાઈ હતી ત્યારે હોસ્પિટલમાંથી તકનો લાભ લઇ પોલીસોને લાંચ આપીને છટકી ગયો હતો. આ ઘટનામાં મુનીનું મોત આકસ્મિક રીતે નહોતું થયું પણ તેમની હત્યા થઇ હોવાની મુનીના સેવક જયંતીભાઇ પ્રજાપતિએ શંકા વ્યકત કરી વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
2/8

રાજન બારડ ચકચારી મુકતેશ્વર મહાદેવ મઠના મુની સંજયગીરીની હત્યા કેસનો શકમંદ આરોપી છે. મુક્તેશ્વર મહાદેવ મઠના વિવાદાસ્પદ સાઘ્વી જયશ્રીગીરી, રાજન બારડ અને અન્ય કેટલાક શખ્સો સામે હત્યાના શકમંદ તરીકે નામ અપાયાં પછી સાઘ્વી જયશ્રીકાગિરિ અને રાજન બારડ ફરાર થઇ ગયા હતા.
Published at : 06 Feb 2017 10:32 AM (IST)
View More























