શોધખોળ કરો
મહેશ શાહે ભગવાનને પણ ન છોડ્યા, ધાર્મિક સંસ્થામાં આપ્યો 70 હજારનો ચેક, જાણો પછી શું થયું
1/4

અમે આવા કેસમાં કાયદાનો સહારો નથી લેતા. મહેશ શાહે આ દાનનો ચેક વ્રત દરમિયાન મંદિરમાં ભકતોના ભોજન માટે આપ્યો હતો.
2/4

અમદાવાદ: ૧૩૮૬૦ કરોડ રૂપિયાના કાળા નાણાનો ખુલાસો કરનાર મહેશ શાહે છેતરવાની બાબતમાં નવો ખુલાસો થયો છે. ટેકસ ડિફોલ્ટર મહેશે જૈન મંદિરમાં એક ઉપવાસ અનુષ્ઠાન માટે ૭૦,૦૦૦નો ચેક દાનમાં આપ્યો હતો પરંતુ જયારે મંદિર ટ્રસ્ટે ચેક વટાવવાનો પ્રયાસ કર્યો તો ખાતામાં પૈસા ન હોવાને કારણે ચેક બાઉંસ થયો હતો.
Published at : 11 Dec 2016 10:33 AM (IST)
View More























