શોધખોળ કરો
એક 'બાપુ'એ અહમદ પટેલનો ખેલ બગાડ્યો, બીજા 'બાપુ'એ સુધાર્યો, કોંગ્રેસની કઈ ત્રિપુટી ભાજપને પડી ભારે?
1/8

બે મતનો વિવાદ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પહોંચાડવામાં અર્જુન મોઢવાડિયાએ કો-આર્ડિનેટરની ભૂમિકા ભજવી હતી. જેમાં રાજ્ય ચૂંટણી પંચ, રિટર્નિંગ ઓફિસર અને ભાજપની ચાલને નિષ્ફળ બનાવવા માટે મોઢવાડિયા સતત પક્ષના નેતાઓ અને લિગલ એક્સપર્ટ્સ સાથે સંપર્ક રાખીને રણનીતિ ઘડવામાં સાથ આપ્યો હતો.
2/8

બાબુભાઇ માંગુકિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં ટેક્નિકલ મુદ્દો ઉઠાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. બાબુ માંગુકિયા પડદા પાછળ રહીને બે મત રદ કરવા અંગેની તમામ પ્રક્રિયા અને તેની લગતી કલમો અને કાગળિયાં તેમણે તૈયાર કર્યા હતા. આ બ્રીફના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસના રજૂઆતો કરી હતી.
Published at : 09 Aug 2017 12:50 PM (IST)
View More























