શોધખોળ કરો
લગ્નની કંકોત્રી વહેંચવા ગાંધીધામ આવેલી મુંબઈની યુવતીનું રહસ્યમય મોત
1/10
ભુજઃ મુંબઈથી પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા અને ખરીદી કરવા ગુજરાત આવેલી એક યુવતીનું શંકાસ્પદ રીતે મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સંબંધીને ત્યાં આવેલી ચાંદની શેઠ બીમાર થતાં તેને ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતો. જ્યાં સાત દિવસની બીમારી બાદ બુધવારે તેણે દમ તોડી દેતા પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિવારજનોના મતે ચાંદનીનું શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સાચું કારણ તો રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.
2/10

Published at : 23 Sep 2016 02:58 PM (IST)
Tags :
DengueView More




















