શોધખોળ કરો
અલ્પેશ ઠાકોર દશેરાએ ક્યા રાજકીય પક્ષની પંગતમાં બેસવું તેનું કરશે એલાન, જાણો બીજું શું કહ્યું?
1/4

ઠાકોર સમાજના લોકોને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, ભાજપ હોય કે કોંગ્રેસ જે મારા ગરીબ લોકોની દરકાર રાખશે, જે ગરીબ લોકોને પ્રતિનિધિત્વ આપશે તેમની સાથે રહીશુ. કોઇના પગે પડીને ખુરશી જોઇતી નથી, પગે પડીને લીધેલી ખુરશીમાં પાવર હોતો નથી. બંને પાર્ટીઓ જો અમારી વાત સહિં સાંભળે તો હવે અમે તાકાત મેળવી લીધી છે અને આવનાર સમયમાં અમે બતાવી દઇશુ.
2/4

ચિલોડા મોટામાં ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલન યોજવામા આવ્યુ હતું. સંમેલનમાં રીસોર્ટના માલિક અને સમાજના આગેવાન એસ પી ઠાકોર, સરોજબેન ઠાકોર અને તેમના પુત્રએ અલ્પેશને તલવાર અને સાફો પહેરાવી સ્વાગત કર્યુ હતું. સમાજના ભટકી ગયેલા યુવાનોએ અલ્પેશ દ્વારા રસ્તો બતાવવાનુ કામ કરવામાં આવ્યુ છે. વ્યસન મુક્તિ અને દારૂ બંધી સહિતની કામગીરી કરાવાઇ છે.
Published at : 29 Aug 2017 10:52 AM (IST)
View More























