શોધખોળ કરો
ખુરશી માટે લડનારા ખુરશીથી જ ડર્યાઃ 'સુરતવાળી' ન થાય માટે પ્રજાને જમીન પર બેસાડી
1/5

જ્યારે આપના કાર્યકરોને તો વહેલી સવારથી જ ડિટેઇન કરી નજર કેદ રાખવામાં આવ્યા હતા. કુલ 35 જેટલા લોકોની અટક કરી હતી.સરકારની આ કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
2/5

મુખ્યમંત્રી જગાણા હેલીપેડથી વાહન દ્વારા એરોમા સર્કલ આવ્યા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા કાળાવાવટા ફરકાવી વિરોધ કરવામાં આવે તે પહેલાં કાર્યકરોની ધરપકડ કરાઇ હતી. ગુરુનાનકચોક તેમજ વિદ્યામંદિર નજીક પણ કોંગ્રેસ-પાસના કાર્યકરોની ધરપકડ કરાઇ હતી.
Published at : 28 Sep 2016 06:57 AM (IST)
View More




















