શોધખોળ કરો

9 લાખ યુવાનોનાં ભાવિ સાથે રમત કરનારા પેપર લીક કૌભાંડના આરોપીઓને થઈ શકે કેટલી સજા ? જાણીને લાગશે આંચકો

1/4
 આ પેપરકાંડ કેસમાં આરોપીઓમાં પેપરની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવા એજન્ટો દોષિત ઠરે તો આજીવન કેદ અથવા 10 વર્ષની સજાને પાત્ર બની શકે છે. જ્યારે અન્ય વ્યક્તિઓના કિસ્સામાં 3 વર્ષ સુધીની સજાને પાત્ર છે. જ્યારે છેતરપિંડીના ગુનામાં 7 વર્ષ સુધીની કેદની સજા મળી શકે છે. આ કાવત્રામાં સામેલ હોય તે બધાને પણ તેટલી જ સજા મળી શકે છે.
આ પેપરકાંડ કેસમાં આરોપીઓમાં પેપરની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવા એજન્ટો દોષિત ઠરે તો આજીવન કેદ અથવા 10 વર્ષની સજાને પાત્ર બની શકે છે. જ્યારે અન્ય વ્યક્તિઓના કિસ્સામાં 3 વર્ષ સુધીની સજાને પાત્ર છે. જ્યારે છેતરપિંડીના ગુનામાં 7 વર્ષ સુધીની કેદની સજા મળી શકે છે. આ કાવત્રામાં સામેલ હોય તે બધાને પણ તેટલી જ સજા મળી શકે છે.
2/4
 લોકરક્ષક પેપરકાંડ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ભારતીય ફોજદારી ધારાની કલમ 409 એટલે કે એજન્ટ દ્નારા ગુનાઈટ વિશ્વાસધાત, કલમ 406 સામાન્ય વ્યક્તિ દ્વારા વિશ્વાસધાત અને કલમ 420 છેતરપિંડી અને કાવત્રા અંગે ગુનો દાખલ કર્યો છે.
લોકરક્ષક પેપરકાંડ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ભારતીય ફોજદારી ધારાની કલમ 409 એટલે કે એજન્ટ દ્નારા ગુનાઈટ વિશ્વાસધાત, કલમ 406 સામાન્ય વ્યક્તિ દ્વારા વિશ્વાસધાત અને કલમ 420 છેતરપિંડી અને કાવત્રા અંગે ગુનો દાખલ કર્યો છે.
3/4
ગુજરાતમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતમાં લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
4/4
ગાંધીનગર: ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે લોક રક્ષકની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષા પહેલા જ પેપર લીક થઈ જતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે લોક રક્ષકની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષા પહેલા જ પેપર લીક થઈ જતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget