શોધખોળ કરો
ભાજપમાં જોડવા અંગે પરેશ ગજેરાએ શું કહ્યું, જાણો વિગત
1/5

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. હવે પરેશ ગજેરા પર ભાજપની નજર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે અને એવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પરેશ ગજેરાનો ગઢ ગણાંતા એવી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
2/5

આ અંગે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટની મીટિંગ મળી હતી અને તેમાં પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું. ખોડલધામના પ્રમુખ બન્યા બાદ પરેશ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઇનો પ્રમુખ બન્યાં હતા. આથી તેને અવાર-નવાર કામકાજ માટે બહાર જવાનું થતું હતું. સમાજનું કામ ખૂબ મોટું છે. પરેશ ગજેરાને મેં જ પ્રમુખ બનાવ્યા હતા. આગામી દિવસોમાં કોઈ યુવાનને તૈયાર કરી પ્રમુખ બનાવવામાં આવશે.
Published at : 16 Jul 2018 12:03 PM (IST)
View More





















