શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપમાં જોડવા અંગે પરેશ ગજેરાએ શું કહ્યું, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/16120035/Paresh-Gajera.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. હવે પરેશ ગજેરા પર ભાજપની નજર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે અને એવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પરેશ ગજેરાનો ગઢ ગણાંતા એવી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/16120049/Paresh-Gajera4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. હવે પરેશ ગજેરા પર ભાજપની નજર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે અને એવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પરેશ ગજેરાનો ગઢ ગણાંતા એવી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
2/5
![આ અંગે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટની મીટિંગ મળી હતી અને તેમાં પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું. ખોડલધામના પ્રમુખ બન્યા બાદ પરેશ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઇનો પ્રમુખ બન્યાં હતા. આથી તેને અવાર-નવાર કામકાજ માટે બહાર જવાનું થતું હતું. સમાજનું કામ ખૂબ મોટું છે. પરેશ ગજેરાને મેં જ પ્રમુખ બનાવ્યા હતા. આગામી દિવસોમાં કોઈ યુવાનને તૈયાર કરી પ્રમુખ બનાવવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/16120045/Paresh-Gajera3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટની મીટિંગ મળી હતી અને તેમાં પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું. ખોડલધામના પ્રમુખ બન્યા બાદ પરેશ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઇનો પ્રમુખ બન્યાં હતા. આથી તેને અવાર-નવાર કામકાજ માટે બહાર જવાનું થતું હતું. સમાજનું કામ ખૂબ મોટું છે. પરેશ ગજેરાને મેં જ પ્રમુખ બનાવ્યા હતા. આગામી દિવસોમાં કોઈ યુવાનને તૈયાર કરી પ્રમુખ બનાવવામાં આવશે.
3/5
![નરેશ પટેલે સહિત અન્ય સભ્યો સાથે મીટિંગ ચાલી રહી હતી તે દરમિયાન નરેશ પટેલે કહ્યું હતું કે, હું પ્રમુખ પદની જવાબદારી સંભાળીશ એટલે મેં કંઈ પણ વિચાર્યા વગર જ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. નરેશ પટેલ સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ નથી. હું પહેલા પણ ખોડલધામ સંસ્થામાં હતો અને આજે પણ કંઈ કામ હશે તો કરવા માટે હું તૈયાર છું, તેવું પરેશ ગજેરાએ જણાવ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/16120042/Paresh-Gajera2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નરેશ પટેલે સહિત અન્ય સભ્યો સાથે મીટિંગ ચાલી રહી હતી તે દરમિયાન નરેશ પટેલે કહ્યું હતું કે, હું પ્રમુખ પદની જવાબદારી સંભાળીશ એટલે મેં કંઈ પણ વિચાર્યા વગર જ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. નરેશ પટેલ સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ નથી. હું પહેલા પણ ખોડલધામ સંસ્થામાં હતો અને આજે પણ કંઈ કામ હશે તો કરવા માટે હું તૈયાર છું, તેવું પરેશ ગજેરાએ જણાવ્યું હતું.
4/5
![પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, મેં નરેશ પટેલના કહેવાથી જ રાજીનામું આપી દીધું હતું. નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાવાનો છું તે વાત તદ્દન ખોટી છે. હાલ કોઈ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/16120038/Paresh-Gajera1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, મેં નરેશ પટેલના કહેવાથી જ રાજીનામું આપી દીધું હતું. નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાવાનો છું તે વાત તદ્દન ખોટી છે. હાલ કોઈ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.
5/5
![રાજકોટ: બે દિવસ પહેલા જ ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ અચાનક રાજીનામું આપી દેતાં રાજકારમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. રાજીનામાં બાદ પરેશ ગજેરા ભાજપમાં જોડાવના છે તેવી અફવાઓ પણ ચાલી હતી. જોકે પરેશ ગજેરાએ અફવાઓ અંગે મૌન તોડીને સ્પષ્ટતા કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/16120035/Paresh-Gajera.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ: બે દિવસ પહેલા જ ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ અચાનક રાજીનામું આપી દેતાં રાજકારમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. રાજીનામાં બાદ પરેશ ગજેરા ભાજપમાં જોડાવના છે તેવી અફવાઓ પણ ચાલી હતી. જોકે પરેશ ગજેરાએ અફવાઓ અંગે મૌન તોડીને સ્પષ્ટતા કરી હતી.
Published at : 16 Jul 2018 12:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
દેશ
ક્રાઇમ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)