શોધખોળ કરો
‘નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમીત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા તૈયાર છીએ ’
1/5

સભાને સંબોધતાં હાર્દિકે આક્રમક તેવર અપનાવીને કહ્યું કે, ભાજપે પાટીદારોનો ઉપયોગ કરીને 25 વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે અને હવે આ લોકોને ઘેર કાઢવાના છે. તેણે કહ્યું કે, અમદાવાદમાં થયા હતા તેવા હાલ અહીં પણ સભા પુરી થયા પછી થઇ શકે છે તો સાચવજો.
2/5

આ સન્માન બાદ તેમના બલિદાનને એળે ન જવા દઇ પાટીદાર સમાજને અનામતના હક્ક પ્રાપ્તિ માટે ફરીથી આક્રમક બનવા હાકલ કરી હતી. આંદોલન તોડવાના પ્રયાસો કેટલાક રાજકારણીઓ દ્વારા થઇ રહ્યા છે તેને પણ વખોડી કાઢવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર જનમેદની ઉમટી પડી હતી.
Published at : 27 Aug 2017 10:37 AM (IST)
View More























