શોધખોળ કરો
સરદાર પટેલની જન્મજંયતિએ હાર્દિક પટેલ ખેડૂતોના કયા મુદ્દાઓને લઈને ગજવશે સભા? જાણો વિગત
1/3

જૂનાગઢના વંથલી ગામે સરદાર પટેલની જન્મજંયતિએ ખેડૂતોનું દેવું માફ કરવું, ખેડૂતોને સિંચાઈ વીમો, ખેડૂતોને 24 કલાક વીજળી, અછતના સમયે પણ ખેડૂતોને પાણી મળે અને સિંચાઈ રક્ષા સાધનો પર સરકાર સબસિડી આપે સહિતના મુદ્દાઓ પર હાર્દિક સભા સંબોધશે.
2/3

હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મજંયતિએ જૂનાગઢના વંથલી ગામે સાંજે 4 વાગ્યે ખેડૂત સત્યાગ્રહ અને જનસભા યોજાશે. જેમાં ખેડૂતોના દેવામાફી સહિતના મુદ્દાઓને લઈ સરકાર સામે હુંકાર કરીશ.
Published at : 27 Oct 2018 12:24 PM (IST)
View More




















