શોધખોળ કરો
જામનગરમાં પાટીદારોએ યોજ્યું હાર્દિક પટેલનું બેસણું, કેવી રીતે કર્યો વિરોધ, જાણો વિગતે
1/6

તેમ છતાં હાર્દિક એવું કયે છે કે આખો પાટીદાર સમાજ એની સાથે છે અને એના કહેવાથી પાટીદાર સમાજ ૨૦૧૭ ની ચૂંટણી માં ભાજપ ને સત્તા માંથી ઉખેડી ફેંકસે અને પપ્પુ ની સરકાર બનાવશે. અમને એની આ વાત સાથે વાંધો છે. પાટીદાર સમાજ ના લોકો સમજદાર છે અને કોને મત આપવો એ સારી રીતે જાણે જ છે.
2/6

હાર્દિક પટેલ અંગત રીતે કોંગ્રેસ ને સપોર્ટ કરી શકે છે એનો અમને વાંધો નથી પરંતુ એ પહેલાં હાર્દિક પટેલ એના પપ્પુ પાસે જાહેર કરાવે કે એની સરકાર આવશે તો પાટીદારોને અનામત આપશે તો કદાચ પાટીદાર સમાજ પણ સાથ આપે. હકીકતે પપ્પુ ના એજન્ડા માં અનામત આપવાની વાત ક્યાંય છે જ નહીં.
Published at : 29 Oct 2017 08:01 AM (IST)
View More























