શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા, જાણો કઈ જગ્યાએ પડ્યો વરસાદ

1/6
 સુરત શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડયા હતા ત્યારે થોડા સમય બાદ પડેલા વરસાદને લઈ ઓફિસે જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
સુરત શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડયા હતા ત્યારે થોડા સમય બાદ પડેલા વરસાદને લઈ ઓફિસે જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
2/6
 અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી વિરામ લીધા બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગના વાંસદા અને વલસાડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમરેલી-સાવરકુંડલા ના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી વિરામ લીધા બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગના વાંસદા અને વલસાડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમરેલી-સાવરકુંડલા ના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
3/6
 રાજ્યમાં મોસમનો કુલ 73.87 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કોડિનાર તાલુકામાં 164.67 ટકા જયારે લખપતમાં સૌથી ઓછો 3.44 ટકા જ વરસાદ પડયો. ૩૩ જિલ્લાઓમાં વરસાદની ઘણી કમી રહી છે જેમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં મોસમનો કુલ 73.87 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કોડિનાર તાલુકામાં 164.67 ટકા જયારે લખપતમાં સૌથી ઓછો 3.44 ટકા જ વરસાદ પડયો. ૩૩ જિલ્લાઓમાં વરસાદની ઘણી કમી રહી છે જેમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણાનો સમાવેશ થાય છે.
4/6
5/6
6/6
 હવે ચોમાસુ હળવે હળવે વિદાય લઇ રહ્યુ છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વાપી વલસાડ અને સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાના ઘોબા અને ભમોદરામાં મેઘરાજા મહેરબાન થયા હતા.
હવે ચોમાસુ હળવે હળવે વિદાય લઇ રહ્યુ છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના વાપી વલસાડ અને સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાના ઘોબા અને ભમોદરામાં મેઘરાજા મહેરબાન થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાનKheda News | ગુજરાતની સૌથી મોટી પંચાયતની ઘોર બેદરકારીના કારણે 300 જેટલા બાળકો રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીંGujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Embed widget