શોધખોળ કરો
નવસારીઃ મોદી રિસોર્ટમાં રાઇડ તૂટી પડાતા 15 લોકો ઇજાગ્રસ્ત, કોઇ જાનહાની નહિ
1/6

જેમને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અંકલેશ્વર, રાજપીપળા અને રાજકોટના પરિવાર રજાના દિવસોમાં વેકેશન માણવા આવ્યાં હતા. મહત્વની વાત એ છે કે 2 વર્ષ પહેલા પણ આ જ સ્થળે રાઈટ તુટી જવાની ઘટના બની બતી. જેમાં 2 લોકોના મોત થયા હતા.
2/6

નવસારીઃ જલાલપોર તાલુકાના ઉભરાટ ગામે રાઈડ તુટી પડતા 15 જેટલા લોકો ઘાયલ થયા છે..મોદી રિસોર્ટમાં રાઈડ તૂટી જતા 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
Published at : 01 Nov 2016 03:38 PM (IST)
View More





















