શોધખોળ કરો

મોદી સરકારમાં વિઠ્ઠલ રાદડિયાને પ્રધાન કેમ નહીં બનાવાય? રાદડિયાએ પોતે જ આપ્યું ચોકાવનારૂં કારણ

1/6
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતમાં પાટીદારો ભાજપથી નારાજ છે ત્યારે પાટીદારોને મનાવવા માટે રાદડિયા સહિતના પાટીદારોને ભાજપમાં મહત્વ મળે તેવી પૂરી શક્યતા છે. રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતા હોવાથી તેમને ભાજપ સાચવી લે તેવી પૂરી શક્યતા છે.
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતમાં પાટીદારો ભાજપથી નારાજ છે ત્યારે પાટીદારોને મનાવવા માટે રાદડિયા સહિતના પાટીદારોને ભાજપમાં મહત્વ મળે તેવી પૂરી શક્યતા છે. રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતા હોવાથી તેમને ભાજપ સાચવી લે તેવી પૂરી શક્યતા છે.
2/6
 આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એક જ ઘરમાંથી બે મંત્રી ન બની શકે. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે તેના સંદર્ભમાં વિઠ્ઠલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, એક જ ઘરમાંથી બે લોકોને મંત્રી બનાવે તેવું પાર્ટી કરે નહીં છતાં મને કહેશે તો હું દિલ્હી જઈશ.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એક જ ઘરમાંથી બે મંત્રી ન બની શકે. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે તેના સંદર્ભમાં વિઠ્ઠલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, એક જ ઘરમાંથી બે લોકોને મંત્રી બનાવે તેવું પાર્ટી કરે નહીં છતાં મને કહેશે તો હું દિલ્હી જઈશ.
3/6
મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વિઠ્ઠલભાઇ દિલ્હી જવા પણ રવાના થઇ ગયા છે પણ વિઠ્ઠલભાઇ રાદડિયાએ આ વાતનો ઈન્કાર કર્યો છે. રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું ચંદીગઢ છું. દિલ્હીથી હજી સુધી આવા કોઇ મેસેજ મળ્યા નથી પણ દિલ્હીથી આવા કોઇ મેસેજ આવે તો હું જઇશ.
મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વિઠ્ઠલભાઇ દિલ્હી જવા પણ રવાના થઇ ગયા છે પણ વિઠ્ઠલભાઇ રાદડિયાએ આ વાતનો ઈન્કાર કર્યો છે. રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું ચંદીગઢ છું. દિલ્હીથી હજી સુધી આવા કોઇ મેસેજ મળ્યા નથી પણ દિલ્હીથી આવા કોઇ મેસેજ આવે તો હું જઇશ.
4/6
રાજકોટ: પોરબંદરના સાંસદ અને સૌરાષ્ટ્રમાં મજબૂત ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાને નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન આપીને પ્રધાનપદ અપાશે તેવી ચર્ચા ચાલે છે. રાદડિયાને તાબડતોબ હાઇ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. તેમજ મોદી પ્રધાનમંડળમાં તેને સ્થાન મળશે તેવી એક ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટ: પોરબંદરના સાંસદ અને સૌરાષ્ટ્રમાં મજબૂત ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાને નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન આપીને પ્રધાનપદ અપાશે તેવી ચર્ચા ચાલે છે. રાદડિયાને તાબડતોબ હાઇ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. તેમજ મોદી પ્રધાનમંડળમાં તેને સ્થાન મળશે તેવી એક ચર્ચાએ જોર પકડ્યું છે.
5/6
 ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સરકારના 6 પ્રધાનોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામું આપનાર પ્રધાનોમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ રુડી, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડે અને નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે. આ તમામે દિવસ દરમ્યાન ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે બેઠક કરી હતી. મોડી સાંજે અમિત શાહની હાજરીમાં તેમણે સંગઠન મહામંત્રી રામલાલને રાજીનામાં આપ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સરકારના 6 પ્રધાનોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામું આપનાર પ્રધાનોમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ રુડી, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડે અને નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે. આ તમામે દિવસ દરમ્યાન ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે બેઠક કરી હતી. મોડી સાંજે અમિત શાહની હાજરીમાં તેમણે સંગઠન મહામંત્રી રામલાલને રાજીનામાં આપ્યાં હતાં.
6/6
 નવા પ્રધાનો ક્યારે શપથ લેશે એ મોડી સાંજ સુધી સ્પષ્ટ થયું નહોતું પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વડાપ્રધાન મોદી ચીન અને મ્યાનમારના પ્રવાસે રવાના થાય એ અગાઉ રવિવારે સવારે નવા પ્રધાનોની શપથવિધિ થઈ શકે છે. હજુ વધારે પ્રધાનો રાજીનામાં આપે એવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટના ફેરફારમાં મોદી-શાહનું ફોકસ નવા સામાજિક સમીકરણો પર રહેશે.
નવા પ્રધાનો ક્યારે શપથ લેશે એ મોડી સાંજ સુધી સ્પષ્ટ થયું નહોતું પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વડાપ્રધાન મોદી ચીન અને મ્યાનમારના પ્રવાસે રવાના થાય એ અગાઉ રવિવારે સવારે નવા પ્રધાનોની શપથવિધિ થઈ શકે છે. હજુ વધારે પ્રધાનો રાજીનામાં આપે એવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટના ફેરફારમાં મોદી-શાહનું ફોકસ નવા સામાજિક સમીકરણો પર રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget