શોધખોળ કરો

મોદી સરકારમાં વિઠ્ઠલ રાદડિયાને પ્રધાન કેમ નહીં બનાવાય? રાદડિયાએ પોતે જ આપ્યું ચોકાવનારૂં કારણ

1/6
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતમાં પાટીદારો ભાજપથી નારાજ છે ત્યારે પાટીદારોને મનાવવા માટે રાદડિયા સહિતના પાટીદારોને ભાજપમાં મહત્વ મળે તેવી પૂરી શક્યતા છે. રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતા હોવાથી તેમને ભાજપ સાચવી લે તેવી પૂરી શક્યતા છે.
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતમાં પાટીદારો ભાજપથી નારાજ છે ત્યારે પાટીદારોને મનાવવા માટે રાદડિયા સહિતના પાટીદારોને ભાજપમાં મહત્વ મળે તેવી પૂરી શક્યતા છે. રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતા હોવાથી તેમને ભાજપ સાચવી લે તેવી પૂરી શક્યતા છે.
2/6
 આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એક જ ઘરમાંથી બે મંત્રી ન બની શકે. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે તેના સંદર્ભમાં વિઠ્ઠલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, એક જ ઘરમાંથી બે લોકોને મંત્રી બનાવે તેવું પાર્ટી કરે નહીં છતાં મને કહેશે તો હું દિલ્હી જઈશ.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એક જ ઘરમાંથી બે મંત્રી ન બની શકે. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન છે તેના સંદર્ભમાં વિઠ્ઠલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, એક જ ઘરમાંથી બે લોકોને મંત્રી બનાવે તેવું પાર્ટી કરે નહીં છતાં મને કહેશે તો હું દિલ્હી જઈશ.
3/6
મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વિઠ્ઠલભાઇ દિલ્હી જવા પણ રવાના થઇ ગયા છે પણ વિઠ્ઠલભાઇ રાદડિયાએ આ વાતનો ઈન્કાર કર્યો છે. રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું ચંદીગઢ છું. દિલ્હીથી હજી સુધી આવા કોઇ મેસેજ મળ્યા નથી પણ દિલ્હીથી આવા કોઇ મેસેજ આવે તો હું જઇશ.
મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વિઠ્ઠલભાઇ દિલ્હી જવા પણ રવાના થઇ ગયા છે પણ વિઠ્ઠલભાઇ રાદડિયાએ આ વાતનો ઈન્કાર કર્યો છે. રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું ચંદીગઢ છું. દિલ્હીથી હજી સુધી આવા કોઇ મેસેજ મળ્યા નથી પણ દિલ્હીથી આવા કોઇ મેસેજ આવે તો હું જઇશ.
4/6
રાજકોટ: પોરબંદરના સાંસદ અને સૌરાષ્ટ્રમાં મજબૂત ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાને નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન આપીને પ્રધાનપદ અપાશે તેવી ચર્ચા ચાલે છે. રાદડિયાને તાબડતોબ હાઇ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. તેમજ મોદી પ્રધાનમંડળમાં તેને સ્થાન મળશે તેવી એક ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટ: પોરબંદરના સાંસદ અને સૌરાષ્ટ્રમાં મજબૂત ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાને નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન આપીને પ્રધાનપદ અપાશે તેવી ચર્ચા ચાલે છે. રાદડિયાને તાબડતોબ હાઇ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. તેમજ મોદી પ્રધાનમંડળમાં તેને સ્થાન મળશે તેવી એક ચર્ચાએ જોર પકડ્યું છે.
5/6
 ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સરકારના 6 પ્રધાનોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામું આપનાર પ્રધાનોમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ રુડી, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડે અને નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે. આ તમામે દિવસ દરમ્યાન ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે બેઠક કરી હતી. મોડી સાંજે અમિત શાહની હાજરીમાં તેમણે સંગઠન મહામંત્રી રામલાલને રાજીનામાં આપ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સરકારના 6 પ્રધાનોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામું આપનાર પ્રધાનોમાં ઉમા ભારતી, કલરાજ મિશ્ર, રાજીવપ્રતાપ રુડી, સંજીવ બાલ્યાન, મહેન્દ્રનાથ પાંડે અને નિર્મલા સીતારામનનો સમાવેશ થાય છે. આ તમામે દિવસ દરમ્યાન ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે બેઠક કરી હતી. મોડી સાંજે અમિત શાહની હાજરીમાં તેમણે સંગઠન મહામંત્રી રામલાલને રાજીનામાં આપ્યાં હતાં.
6/6
 નવા પ્રધાનો ક્યારે શપથ લેશે એ મોડી સાંજ સુધી સ્પષ્ટ થયું નહોતું પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વડાપ્રધાન મોદી ચીન અને મ્યાનમારના પ્રવાસે રવાના થાય એ અગાઉ રવિવારે સવારે નવા પ્રધાનોની શપથવિધિ થઈ શકે છે. હજુ વધારે પ્રધાનો રાજીનામાં આપે એવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટના ફેરફારમાં મોદી-શાહનું ફોકસ નવા સામાજિક સમીકરણો પર રહેશે.
નવા પ્રધાનો ક્યારે શપથ લેશે એ મોડી સાંજ સુધી સ્પષ્ટ થયું નહોતું પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વડાપ્રધાન મોદી ચીન અને મ્યાનમારના પ્રવાસે રવાના થાય એ અગાઉ રવિવારે સવારે નવા પ્રધાનોની શપથવિધિ થઈ શકે છે. હજુ વધારે પ્રધાનો રાજીનામાં આપે એવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટના ફેરફારમાં મોદી-શાહનું ફોકસ નવા સામાજિક સમીકરણો પર રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget