શોધખોળ કરો

સોમનાથ ખાતે નવનિર્મિત રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન, 11 કરોડના ખર્ચે બન્યું ભવ્ય રામ મંદિર

1/6
2/6
મંદિરના દાતા પરિવાર શ્રી સરસ્વત સીંઘ પરિવાર તેમજ પ.પૂજ્ય મોરારી બાપુ, સંતો-મહંતો, શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે લહેરી, ટ્રસ્ટી જે.ડી પરમાર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાયા પછી કળશ પુજા, શિખર પ્રતિષ્ઠા, સ્નપનવિધિ, આરતી તેમજ ધ્વજારોહણ જેવી અનેક વિધિઓ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પુરી કરી હતી.
મંદિરના દાતા પરિવાર શ્રી સરસ્વત સીંઘ પરિવાર તેમજ પ.પૂજ્ય મોરારી બાપુ, સંતો-મહંતો, શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે લહેરી, ટ્રસ્ટી જે.ડી પરમાર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાયા પછી કળશ પુજા, શિખર પ્રતિષ્ઠા, સ્નપનવિધિ, આરતી તેમજ ધ્વજારોહણ જેવી અનેક વિધિઓ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પુરી કરી હતી.
3/6
આ વિજય મહોત્સવમાં યજ્ઞપુજા, સંતો-મહંતોની સત્સંગ સભા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, કળશ, પુજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલીપદાસજી બાપુ, મોરારીબાપુ પણ હાજર રહ્યા હતા.
આ વિજય મહોત્સવમાં યજ્ઞપુજા, સંતો-મહંતોની સત્સંગ સભા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, કળશ, પુજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલીપદાસજી બાપુ, મોરારીબાપુ પણ હાજર રહ્યા હતા.
4/6
શ્રી સરસ્વતી સીંઘ પરિવારના હસ્તે મંદિરનું મંડપ પ્રવેશ, દેવતા ઉત્થાપન, મુર્તીન્યાસ પુજા કરવામાં આવી હતી.
શ્રી સરસ્વતી સીંઘ પરિવારના હસ્તે મંદિરનું મંડપ પ્રવેશ, દેવતા ઉત્થાપન, મુર્તીન્યાસ પુજા કરવામાં આવી હતી.
5/6
ધર્મ સભાના ત્રીજા દિવસે પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, માનનિય કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે લહેરી સાહેબ, ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર હાજર રહ્યા હતા.
ધર્મ સભાના ત્રીજા દિવસે પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, માનનિય કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે લહેરી સાહેબ, ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર હાજર રહ્યા હતા.
6/6
 જૂનાગઢ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા વારાણસી સ્થિત સરસ્વતીસિંહ પરિવારના સહયોગથી 11 કરોડના ખર્ચે રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. અને નવનિર્મિત મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ત્રિદિવસીય વિજય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા વારાણસી સ્થિત સરસ્વતીસિંહ પરિવારના સહયોગથી 11 કરોડના ખર્ચે રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. અને નવનિર્મિત મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ત્રિદિવસીય વિજય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
Embed widget