શોધખોળ કરો
ફાજલ શિક્ષકોને લઈને સરકારે કરી મહત્ત્વની જાહેરાત, જાણો
1/4

અમદવાદાઃ રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં વહીવટી કર્મચારીઓની જરૂરિયાત હોય પરંતુ ન ભરાયેલી જગ્યા પર અન્ય સ્કૂલોમાં વહીવટી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા ફાજલ શિક્ષકોને અગ્રતા ક્રમે કામગીરીના સ્થળના ફેરફાર અંતર્ગત મૂકવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
2/4

તેમણે વધુમાં ઉમેર્યુ છે કે,' રાજ્યમાં હાલમાં ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં વ્યવસાયલક્ષી પ્રવાહના ફાજલ શિક્ષકો, ઈન્સ્ટ્રક્ટરો તેમજ ધો 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જતા ફાજલ ચિત્ર, વ્યાયામ, સંગીત શિક્ષકો તેમજ અન્ય સંવર્ગના કર્મચારીઓ પણ મોટાભાગે ક્લાર્કની જગ્યા પર ગોઠવાયા છે. હાલમાં 50 ટકા ક્લાર્કની જગ્યા ફાજલ શિક્ષકો અને ઈન્સ્ટ્રક્ટરોથી ભરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રકારની રજૂઆત કરાતા કાર્યવાહી કરાઈ છે.'
Published at : 24 Nov 2016 10:12 AM (IST)
Tags :
GujaratView More























