શોધખોળ કરો

સૌરાષ્ટ્ર ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યુઃ ભાજપવાળાએ મને રાજકારણમાંથી કાઢી મૂક્યો......

1/4
 તેમણે કહ્યું કે, જાહેરમાં આવા કાર્યક્રમો યોજાય તો સુપ્રીમ કોર્ટની લાઉડ સ્પીકર અંગેની માર્ગદર્શિકા નડે છે. રાજકોટવાસીઓની તાસીર 9.30 વાગ્યે ભોજન લઈને પછી કાર્યક્રમમાં જવા માટેની છે અને જાહેર કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર 10 વાગ્યે બંધ કરવા પડે છે તેથી આ અંગે કશુંક વિચારવું જોઈએ.
તેમણે કહ્યું કે, જાહેરમાં આવા કાર્યક્રમો યોજાય તો સુપ્રીમ કોર્ટની લાઉડ સ્પીકર અંગેની માર્ગદર્શિકા નડે છે. રાજકોટવાસીઓની તાસીર 9.30 વાગ્યે ભોજન લઈને પછી કાર્યક્રમમાં જવા માટેની છે અને જાહેર કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર 10 વાગ્યે બંધ કરવા પડે છે તેથી આ અંગે કશુંક વિચારવું જોઈએ.
2/4
 હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અધ્યક્ષસ્થાને હતા. તેમણે પ્રવચન કરતી વખતે રાજકોટની કલાપ્રેમી જનતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં અનેક લોક કલાકારો નિયમિત રીતે કાર્યક્રમ આપે છે પરંતુ હોલમાં કાર્યક્રમો યોજાતાં હોવાથી બેઠક વ્યવસ્થાની મર્યાદા હોય છે.
હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અધ્યક્ષસ્થાને હતા. તેમણે પ્રવચન કરતી વખતે રાજકોટની કલાપ્રેમી જનતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં અનેક લોક કલાકારો નિયમિત રીતે કાર્યક્રમ આપે છે પરંતુ હોલમાં કાર્યક્રમો યોજાતાં હોવાથી બેઠક વ્યવસ્થાની મર્યાદા હોય છે.
3/4
 વજુભાઈએ એમ પણ કહ્યું હતું કે, હવે હું રાજકારણી નથી રહ્યો પરંતુ રાજકોટમાં ભાજપ સત્તા પર છે ત્યારે તેમણે રાજકોટના લોકોની માગણીને સંતોષવી જોઇએ. વજુભાઇ વાળા તેમની સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા છે અને આ પ્રકારના સટાકા મારવાની તેમની આદત છે તેથી તેમની વાતને સૌએ રમૂજ તરીકે લીધી હતી. જૂની ટેવ છે. એટલે લોકોએ પણ આ વાત આશ્ચર્યની સાથે હાસ્યમાં ઉડાવી હતી.
વજુભાઈએ એમ પણ કહ્યું હતું કે, હવે હું રાજકારણી નથી રહ્યો પરંતુ રાજકોટમાં ભાજપ સત્તા પર છે ત્યારે તેમણે રાજકોટના લોકોની માગણીને સંતોષવી જોઇએ. વજુભાઇ વાળા તેમની સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા છે અને આ પ્રકારના સટાકા મારવાની તેમની આદત છે તેથી તેમની વાતને સૌએ રમૂજ તરીકે લીધી હતી. જૂની ટેવ છે. એટલે લોકોએ પણ આ વાત આશ્ચર્યની સાથે હાસ્યમાં ઉડાવી હતી.
4/4
રાજકોટ: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સોમવારે રાજકોટમાં આવ્યા હતા અને હેમુ ગઢવી હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રવચન આપતાં તેમણે મંચ પરથી એવું કહ્યું હતું કે, ભાજપવાળાએ રાજકારણમાંથી મને કાઢી મૂક્યો છે. આ વાત સાંભળીને ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.
રાજકોટ: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સોમવારે રાજકોટમાં આવ્યા હતા અને હેમુ ગઢવી હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રવચન આપતાં તેમણે મંચ પરથી એવું કહ્યું હતું કે, ભાજપવાળાએ રાજકારણમાંથી મને કાઢી મૂક્યો છે. આ વાત સાંભળીને ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Embed widget