શોધખોળ કરો
સૌરાષ્ટ્ર ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યુઃ ભાજપવાળાએ મને રાજકારણમાંથી કાઢી મૂક્યો......
1/4

તેમણે કહ્યું કે, જાહેરમાં આવા કાર્યક્રમો યોજાય તો સુપ્રીમ કોર્ટની લાઉડ સ્પીકર અંગેની માર્ગદર્શિકા નડે છે. રાજકોટવાસીઓની તાસીર 9.30 વાગ્યે ભોજન લઈને પછી કાર્યક્રમમાં જવા માટેની છે અને જાહેર કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર 10 વાગ્યે બંધ કરવા પડે છે તેથી આ અંગે કશુંક વિચારવું જોઈએ.
2/4

હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અધ્યક્ષસ્થાને હતા. તેમણે પ્રવચન કરતી વખતે રાજકોટની કલાપ્રેમી જનતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં અનેક લોક કલાકારો નિયમિત રીતે કાર્યક્રમ આપે છે પરંતુ હોલમાં કાર્યક્રમો યોજાતાં હોવાથી બેઠક વ્યવસ્થાની મર્યાદા હોય છે.
Published at : 10 Apr 2018 09:31 AM (IST)
View More























