શોધખોળ કરો

પાટીદારોને ચર્ચા માટે સરકારનું ખુલ્લુ નિમંત્રણ, શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ? જાણો

1/3
રવિવારે ચાણસ્મા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના સમાધાન માટે રાજ્ય સરકાર ઉદાર છે અને પાટીદાર આગેવાનોને ચર્ચા માટે આગળ આવવા સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો સૌપ્રથમ અભિવાદન સમારોહ પાટીદારોના ગઢ ચાણસ્મામાં રવિવારે યોજાયો હતો. નીતિન પટેલનું પાટીદાર સહિતના તમામ સમાજો દ્વારા બહુમાન કરાયું હતું.
રવિવારે ચાણસ્મા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના સમાધાન માટે રાજ્ય સરકાર ઉદાર છે અને પાટીદાર આગેવાનોને ચર્ચા માટે આગળ આવવા સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો સૌપ્રથમ અભિવાદન સમારોહ પાટીદારોના ગઢ ચાણસ્મામાં રવિવારે યોજાયો હતો. નીતિન પટેલનું પાટીદાર સહિતના તમામ સમાજો દ્વારા બહુમાન કરાયું હતું.
2/3
આ સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હું કે મને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગુજરાતના વિકાસની જવાબદારી સોંપાઇ છે ત્યારે પાટીદાર સહિત તમામ સમાજને મને સહકાર આપવા વિનંતી છે. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટણે જણાવ્યું કે, પાટીદાર સમાજ પહેલેથી જ ભાજપ સાથે રહ્યો છે અને પાટીદારો સાથે સરકારનું મન પણ ઉદાર રહ્યું છે ત્યારે આંદોલન અંગે સમાધાન થાય તે માટે ચર્ચા કરવા પાટીદારોને સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે.
આ સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હું કે મને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગુજરાતના વિકાસની જવાબદારી સોંપાઇ છે ત્યારે પાટીદાર સહિત તમામ સમાજને મને સહકાર આપવા વિનંતી છે. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટણે જણાવ્યું કે, પાટીદાર સમાજ પહેલેથી જ ભાજપ સાથે રહ્યો છે અને પાટીદારો સાથે સરકારનું મન પણ ઉદાર રહ્યું છે ત્યારે આંદોલન અંગે સમાધાન થાય તે માટે ચર્ચા કરવા પાટીદારોને સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે.
3/3
ચાણસ્મા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલનને એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે પાટીદારોએ 25 ઓગસ્ટને ક્રાંતિ દિન અને 26 ઓગસ્ટને શહીદ દિન તરીકે મનાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ ઉજવણીના બહાને પાટીદાર આંદોલન ફરી ભડકાવાય નહીં એ માટે રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્ય સરકારે પાટીદારો સાથે નવેસરથી ચર્ચા કરવા તૈયારી બતાવી છે.
ચાણસ્મા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલનને એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે પાટીદારોએ 25 ઓગસ્ટને ક્રાંતિ દિન અને 26 ઓગસ્ટને શહીદ દિન તરીકે મનાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ ઉજવણીના બહાને પાટીદાર આંદોલન ફરી ભડકાવાય નહીં એ માટે રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્ય સરકારે પાટીદારો સાથે નવેસરથી ચર્ચા કરવા તૈયારી બતાવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget