શોધખોળ કરો

પાટીદારોને ચર્ચા માટે સરકારનું ખુલ્લુ નિમંત્રણ, શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ? જાણો

1/3
રવિવારે ચાણસ્મા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના સમાધાન માટે રાજ્ય સરકાર ઉદાર છે અને પાટીદાર આગેવાનોને ચર્ચા માટે આગળ આવવા સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો સૌપ્રથમ અભિવાદન સમારોહ પાટીદારોના ગઢ ચાણસ્મામાં રવિવારે યોજાયો હતો. નીતિન પટેલનું પાટીદાર સહિતના તમામ સમાજો દ્વારા બહુમાન કરાયું હતું.
રવિવારે ચાણસ્મા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના સમાધાન માટે રાજ્ય સરકાર ઉદાર છે અને પાટીદાર આગેવાનોને ચર્ચા માટે આગળ આવવા સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો સૌપ્રથમ અભિવાદન સમારોહ પાટીદારોના ગઢ ચાણસ્મામાં રવિવારે યોજાયો હતો. નીતિન પટેલનું પાટીદાર સહિતના તમામ સમાજો દ્વારા બહુમાન કરાયું હતું.
2/3
આ સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હું કે મને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગુજરાતના વિકાસની જવાબદારી સોંપાઇ છે ત્યારે પાટીદાર સહિત તમામ સમાજને મને સહકાર આપવા વિનંતી છે. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટણે જણાવ્યું કે, પાટીદાર સમાજ પહેલેથી જ ભાજપ સાથે રહ્યો છે અને પાટીદારો સાથે સરકારનું મન પણ ઉદાર રહ્યું છે ત્યારે આંદોલન અંગે સમાધાન થાય તે માટે ચર્ચા કરવા પાટીદારોને સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે.
આ સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હું કે મને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગુજરાતના વિકાસની જવાબદારી સોંપાઇ છે ત્યારે પાટીદાર સહિત તમામ સમાજને મને સહકાર આપવા વિનંતી છે. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટણે જણાવ્યું કે, પાટીદાર સમાજ પહેલેથી જ ભાજપ સાથે રહ્યો છે અને પાટીદારો સાથે સરકારનું મન પણ ઉદાર રહ્યું છે ત્યારે આંદોલન અંગે સમાધાન થાય તે માટે ચર્ચા કરવા પાટીદારોને સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે.
3/3
ચાણસ્મા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલનને એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે પાટીદારોએ 25 ઓગસ્ટને ક્રાંતિ દિન અને 26 ઓગસ્ટને શહીદ દિન તરીકે મનાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ ઉજવણીના બહાને પાટીદાર આંદોલન ફરી ભડકાવાય નહીં એ માટે રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્ય સરકારે પાટીદારો સાથે નવેસરથી ચર્ચા કરવા તૈયારી બતાવી છે.
ચાણસ્મા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલનને એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે પાટીદારોએ 25 ઓગસ્ટને ક્રાંતિ દિન અને 26 ઓગસ્ટને શહીદ દિન તરીકે મનાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ ઉજવણીના બહાને પાટીદાર આંદોલન ફરી ભડકાવાય નહીં એ માટે રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્ય સરકારે પાટીદારો સાથે નવેસરથી ચર્ચા કરવા તૈયારી બતાવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Embed widget