શોધખોળ કરો
ફિક્સ પગારદારોના મામલે ગુજરાત સરકારને અપાયું શું અલ્ટિમેટમ? ક્યાં સુધીનો અપાયો સમય?
1/6

બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોની નોકરીનો સમયગાળો 1998થી સળંગ ગણવાની બાંયધરી આપી હતી પરંતુ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને 2 જુલાઇ 1999થી સહાયકની નોકરીનો સમયગાળો સળંગ ગણવામાં આવતો નથી.
2/6

આ ઉપરાંત સૌથી મહત્વની એવી આચાર્યની 1300, શિક્ષકોની 7 હજાર અને જૂના શિક્ષકોની 1 હજાર અને રાજીનામા કે નિવૃત્તિથી ગ્રંથપાલની ખાલી પડેલી 400 જગ્યા તાકીદે ભરવાની માંગણી કરવામાં આવી છે. આ માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમો આપવાની જાહેરાત સંકલન સમિતી દ્વારા કરાઈ છે.
Published at : 11 Sep 2017 12:44 PM (IST)
View More























