શોધખોળ કરો

વડોદરાઃ IT ઓફિસરે પત્નીની હત્યા કરી લાશ મકાનના ગાર્ડનમાં દાટી દીધી, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

1/7
2/7
અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો અને દહેજને કારણે લોકેશકુમારે પત્નીની ઠંડે કલેજે હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સપાટી પર આવી હતી. આઇટી ઓફિસર લોકેશકુમાર ચૌધરીએ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે તેના એક મિત્રની મદદ લીધી હતી. લોકેશકુમારની પત્ની મુનેશ જયપુર ખાતે સેકન્ડ ગ્રેડ ટિચરની પરીક્ષા આપવા માટે ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી તેણે પત્નીને પોતાના મિત્ર સાથે વડોદરા બોલાવી હતી.
અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો અને દહેજને કારણે લોકેશકુમારે પત્નીની ઠંડે કલેજે હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સપાટી પર આવી હતી. આઇટી ઓફિસર લોકેશકુમાર ચૌધરીએ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે તેના એક મિત્રની મદદ લીધી હતી. લોકેશકુમારની પત્ની મુનેશ જયપુર ખાતે સેકન્ડ ગ્રેડ ટિચરની પરીક્ષા આપવા માટે ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી તેણે પત્નીને પોતાના મિત્ર સાથે વડોદરા બોલાવી હતી.
3/7
પત્નીની હત્યા થઈ તે પૂર્વે પત્નીના માતા-પિતાએ પોતાની દીકરી મુનેશ ગુમ થઇ હોવાની ફરિયાદ જયપુર પોલીસમાં નોંધાવી હતી.
પત્નીની હત્યા થઈ તે પૂર્વે પત્નીના માતા-પિતાએ પોતાની દીકરી મુનેશ ગુમ થઇ હોવાની ફરિયાદ જયપુર પોલીસમાં નોંધાવી હતી.
4/7
જે બાદ જયપુર પોલીસ આજે વડોદરા ખાતે આવી પહોંચી હતી અને આઇટી ઓફિસર લોકેશકુમારના વડોદરા સ્થિત ઘરમાંથી આઇટી ઓફિસરની પત્નીનો જમીનમાં દટાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ જયપુર પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને જયપુર રવાના થઇ હતી.
જે બાદ જયપુર પોલીસ આજે વડોદરા ખાતે આવી પહોંચી હતી અને આઇટી ઓફિસર લોકેશકુમારના વડોદરા સ્થિત ઘરમાંથી આઇટી ઓફિસરની પત્નીનો જમીનમાં દટાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ જયપુર પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને જયપુર રવાના થઇ હતી.
5/7
પોલીસે લોકેશકુમારના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજના આધારે કેટલાક શકમંદોને ઝડપ્યા હતા. જોકે, તેમની કોઈ સંડોવણી ન હોવાથી છોડી મૂક્યા હતા. આ સમય દરમિયાન પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે, લોકેશકુમાર ચાર મોબાઈલ ફોન રાખે છે. આ મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ પોલીસે સાવચેતી પૂર્વક મેળવી હતી અને જેના આધારે લોકેશકુમાર પર આ સમગ્ર હત્યાકાંડનો મુખ્ય ખલનાયક હોવાની વિગતો મળી હતી.
પોલીસે લોકેશકુમારના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજના આધારે કેટલાક શકમંદોને ઝડપ્યા હતા. જોકે, તેમની કોઈ સંડોવણી ન હોવાથી છોડી મૂક્યા હતા. આ સમય દરમિયાન પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે, લોકેશકુમાર ચાર મોબાઈલ ફોન રાખે છે. આ મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ પોલીસે સાવચેતી પૂર્વક મેળવી હતી અને જેના આધારે લોકેશકુમાર પર આ સમગ્ર હત્યાકાંડનો મુખ્ય ખલનાયક હોવાની વિગતો મળી હતી.
6/7
પત્ની વડોદરા આવે તે પહેલાં તેણે ઘર પાસે એક ખાડો ખોદી તૈયાર રાખ્યો હતો. પત્ની ઘરે આવી તે પછી તેણે ગળું દબાવી પત્નીની હત્યાકરી હતી અને લાશ અગાઉથી ખોદી રાખેલા ખાડામાં દફનાવી દીધી હતી. ઠંડે કલેજે પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લોકેશકુમાર જયપુર દોડી ગયો હતો અને પોલીસ પર એવું દબાણ કર્યું હતું કે, મારી પત્નીને શોધી આપો.
પત્ની વડોદરા આવે તે પહેલાં તેણે ઘર પાસે એક ખાડો ખોદી તૈયાર રાખ્યો હતો. પત્ની ઘરે આવી તે પછી તેણે ગળું દબાવી પત્નીની હત્યાકરી હતી અને લાશ અગાઉથી ખોદી રાખેલા ખાડામાં દફનાવી દીધી હતી. ઠંડે કલેજે પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લોકેશકુમાર જયપુર દોડી ગયો હતો અને પોલીસ પર એવું દબાણ કર્યું હતું કે, મારી પત્નીને શોધી આપો.
7/7
વડોદરાઃ વડોદરામાં ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતાં લોકેશકુમાર ચૌધરીએ તેની પત્ની મુનેશની 10 દિવસ પહેલા હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાનો જયપુર પોલીસ સમક્ષ એકરાર કર્યો હતો. જે બાદ જયપુર પોલીસ તપાસ માટે વડોદરા પહોંચી હતી અને વડોદરા સ્થિત ઘરમાંથી આઇટી ઓફિસરની પત્નીનો જમીનમાં દટાયેલો મૃતદેહ બુલડોઝરની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
વડોદરાઃ વડોદરામાં ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતાં લોકેશકુમાર ચૌધરીએ તેની પત્ની મુનેશની 10 દિવસ પહેલા હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાનો જયપુર પોલીસ સમક્ષ એકરાર કર્યો હતો. જે બાદ જયપુર પોલીસ તપાસ માટે વડોદરા પહોંચી હતી અને વડોદરા સ્થિત ઘરમાંથી આઇટી ઓફિસરની પત્નીનો જમીનમાં દટાયેલો મૃતદેહ બુલડોઝરની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget