શોધખોળ કરો
મોદી 9મીથી બે દિવસ ગુજરાતમાં, જાણો શું છે આખો કાર્યક્રમ?
1/10

ત્યાર બાદ રાત્રિ ભોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે લેશે. છેલ્લે તેઓ રાત્રે 10 વાગ્યે દિલ્હી જવા પરત ફરશે.
2/10

ત્યાર બાદ 9 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અમદાવાદના સાયન્સસિટીમાં નોબેલ પ્રાઇસ સંબંધિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે ગાંધીનગરમાં કરશે.
Published at : 03 Jan 2017 11:04 AM (IST)
Tags :
ModiView More























