શોધખોળ કરો
9મી ડીસેમ્બરે કોને ઉભી પૂંછડીએ ભગાડવાનો પાસ નેતા હાર્દિક પટેલે કર્યો હુંકાર, જાણો વિગતે
1/6

ખેડૂતોને એમની ઊપજનો યોગ્ય ભાવ મળતો નથી અને વિજળી પણ મળતી નથી આથી લોકોએ આ બાબતે યોગ્ય નિર્ણય લઈ યોગ્ય ઉમેદવારને જીતાડવા કટીબદ્ધ બનવું જોઇએ તેવું હાર્દિક પટેલે જણાવ્યું હતું.
2/6

આ વિસ્તારના ભાજપના ઉમેદવાર માટે મારા બાપા જો પ્રચાર માટે આવે તો પણ ભાજપને મત ના આપતા, અને મેં રસ્તામાં આવતા જોયું કે કેનાલો આજુબાજુના ખેતરો ખારાશથી ખેદાન મેદાન થઈ જતાં રણકાંઠાના અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
Published at : 27 Nov 2017 08:01 AM (IST)
View More























