શોધખોળ કરો
કેરળમાં ‘નિપાહ’ વાયરસથી 9નાં મોત, જાણો કેવી રીતે પડ્યું વાયરસનું નામ
1/6

કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે 9 લોકોનાં મોત થયા છે. રાજ્યના આરોગ્ય સત્તાધીશોના કહેવા મુજબ આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. અમુક અહેવાલમાં મોતનો આંકડો 12 હોવાનું કહેવાયું છે.
2/6

રાજ્યના હેલ્થ સેક્રેટરી રાજીવ સદાનદાનના કહેવા મુજબ, અમે 9 લોકોના મોતના પુષ્ટિ કરી છે. જેમાંથી 3 લોકોના નિપાહ ટેસ્ટ પોઝિટિવ છે. અમે અન્ય સેમ્પલ પુણેની નેશનલ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યા છે.
Published at : 21 May 2018 03:18 PM (IST)
Tags :
KeralaView More





















