શોધખોળ કરો
સરકારી કર્મચારીઓની દિવાળી બગાડશે આ ફતવો, પાલન નહીં કરાય તો નહીં મળે પગાર, જાણો શું છે પરિપત્ર ?
1/4

પરિપત્રમાં જણાવાયું છે કે નિર્ધારીત સમયમાં આધાર કાર્ડના બેંક ખાતા સાથે લિંક અપની કાર્યવાહી પુરી ન કરનારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓના પગાર બીલો મંજૂર નહીં થાય. નિવૃતિ,બરતરફી વગેરે કારણોસર ચૂકવણુ ન કરવા અંગે નિયત પ્રમાણપત્ર સમય મર્યાદામાં કાર્યાલયની ચેક શાખામાં રજુ કરવાનું રહેશે.
2/4

રાજ્ય સરકારના આ પરિપત્રમાં ઈન્ટીગ્રેટેડ ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈ.એફ.એમ.એસ.) સાથે આધાર કાર્ડ ન જોડનારા રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓના આ મહિનાના પગાર અટકાવવાની ચીમકી આપવામાં આવી છે.
Published at : 12 Oct 2016 02:03 PM (IST)
Tags :
DiwaliView More




















