શોધખોળ કરો
'સુન લે હકુમત હમ તુઝે નામર્દ કહતે હૈં', બોલીવુડના ક્યા અભિનેતાએ સરકારને ગણાવી નામર્દ?
1/4

અજાજ ખાનના આ શાયરાના અંદાજના અનેક યૂઝર્સ વખાણ કર્યા છે. યૂઝ્સે વખાણ કરતાં કમેન્ટમાં પણ શેર લખવા લાગ્યા. લોકેએ અજાજ ખાનના સુરમાં સુર મિલવાત સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું.
2/4

ચંદનની મોત બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ભડકી ગઈ. અનેક ગાડીઓને આગ લગાડવામાં આવી. એક ધર્મ વિશેષના લોકોની દુકાનો પણ સળગાવવામાં આવી. કાસગંજમાં ભડકેલ હિંસા પર બોલીવુડ એક્ટર અજાજ ખાને શાયરાના અંદાજમાં સરકાર પર કટાક્ષ કર્યો હતો. ટીવી રિયાલિટી શો બિગ બોસથી જાણીતા થયેલા એજાજ ખાને લખ્યું- અગર દંગાઈઓ પર તેરા કોઈ બસ નહીં ચલતા, તો ફિર સુન લે હકુમત હમ તુઝે નામર્દ કહતે હૈ.
Published at : 29 Jan 2018 10:43 AM (IST)
Tags :
BJP GovernmentView More























