શોધખોળ કરો
મોદીને અખિલેશનો જવાબઃ SCAMમાં A અમિત શાહનો, M મોદીનો છે ને તેમનાથી યુપીને બચાવવાનું છે
1/4

ગુજરાતમાંથી તેઓ કદાચ પ્રધાનમંત્રી ન બન્યા હોત. યૂપીના બિધૂનામાં રેલી દરમિયાન અખિલેશે કહ્યું જો સરકાર બનશે તો પોલીસની ભરતીમાં ભલામણ નહી કરવી પડે.
2/4

યૂપીમા રેલીને સંબોધન કરતા અખિલેશ યાદવે કહ્યું પીએમ બનવા માટે પ્રધાનમંત્રી મોદીએ રાજકીય પલાયન કર્યું છે.
Published at : 04 Feb 2017 06:08 PM (IST)
View More























