શોધખોળ કરો
નરેન્દ્ર મોદી જેટલી સાથે હાથ મિલાવવા ગયા પણ જેટલીએ હાથ મિલાવવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ ?
1/4

2/4

વાસ્તવમાં જેટલી કિડનીની બિમારીના કારણે લાંબી રજાઓ પછી સંસદમાં હાજર રહ્યા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ડોક્ટરોએ જેટલીને કોઇ પણ વ્યક્તિના સંસર્ગમાં નહી આવવાની સલાહ આપી છે જેને કારણે તેમણે મોદી સાથે હાથ મિલાવ્યા નહોતા. જેટલી ડોક્ટરોના સૂચનોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
Published at : 10 Aug 2018 09:47 AM (IST)
Tags :
Arun JaitleyView More





















