શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

નરેન્દ્ર મોદી જેટલી સાથે હાથ મિલાવવા ગયા પણ જેટલીએ હાથ મિલાવવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ ?

1/4
2/4
વાસ્તવમાં જેટલી કિડનીની બિમારીના કારણે  લાંબી રજાઓ પછી સંસદમાં હાજર રહ્યા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ડોક્ટરોએ જેટલીને  કોઇ પણ વ્યક્તિના સંસર્ગમાં નહી આવવાની સલાહ આપી છે જેને કારણે તેમણે મોદી સાથે હાથ મિલાવ્યા નહોતા. જેટલી ડોક્ટરોના સૂચનોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
વાસ્તવમાં જેટલી કિડનીની બિમારીના કારણે લાંબી રજાઓ પછી સંસદમાં હાજર રહ્યા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ડોક્ટરોએ જેટલીને કોઇ પણ વ્યક્તિના સંસર્ગમાં નહી આવવાની સલાહ આપી છે જેને કારણે તેમણે મોદી સાથે હાથ મિલાવ્યા નહોતા. જેટલી ડોક્ટરોના સૂચનોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
3/4
નવી દિલ્હીઃ રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે NDAના હરિવંશ નારાયણ સિંહની (62) પસંદગી કરવામાં આવી છે. હરિવંશ નારાયણ સિંહની તરફેણમાં 125 મત પડ્યાં છે. રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ જેવાં જ હરિવંશ સિંહની જીતની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાન મોદીએ તેમની સીટ પર જઈને અભિનંદન આપ્યાં હતા.
નવી દિલ્હીઃ રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે NDAના હરિવંશ નારાયણ સિંહની (62) પસંદગી કરવામાં આવી છે. હરિવંશ નારાયણ સિંહની તરફેણમાં 125 મત પડ્યાં છે. રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ જેવાં જ હરિવંશ સિંહની જીતની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાન મોદીએ તેમની સીટ પર જઈને અભિનંદન આપ્યાં હતા.
4/4
ત્યારબાદ પાછા ફરતા સમયે વડાપ્રધાન મોદીએ પોતાની બાજુમાં બેઠેલા અરુણ જેટલી તરફ હાથ લંબાવ્યો હતો પરંતુ જેટલીએ હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. અને જેટલીએ બે હાથ જોડીને સંકેત આપ્યો હતો.
ત્યારબાદ પાછા ફરતા સમયે વડાપ્રધાન મોદીએ પોતાની બાજુમાં બેઠેલા અરુણ જેટલી તરફ હાથ લંબાવ્યો હતો પરંતુ જેટલીએ હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. અને જેટલીએ બે હાથ જોડીને સંકેત આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget