શોધખોળ કરો
PM મોદીના ટ્વિટ પર કેજરીવાલની પ્રતિક્રિયા, ટ્વિટમાં આવી કરી ટિપ્પણી
1/4

પીએમ મોદીએ આજે સવારે માતા હિરાબાને મળવા ગયા હતા. જેની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી. આ ટ્વિટની પ્રતિક્રિયા ‘આપ’ પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આપી છે. કેજરીવાલે પણ ટ્વિટર પર પીએમના ટ્વિટ પર રિપ્લાય આપીને વિવાદ સર્જ્યો છે.
2/4

બીજા ટ્વિટમાં કેજરીવાલે લખ્યું છે કે હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ કહે છે કે તમારી વૃદ્ધ માતા અને ધર્મપત્નીને સાથે રાખવા જોઈએ. પીએમ નિવાસ ઘણું મોટું છે. થોડું મન પણ મોટુ રાખો.
Published at : 10 Jan 2017 01:12 PM (IST)
View More























