શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ક્યા ક્યા એરિયામાંથી પસાર થશે અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા, PM મોદી પણ રહેશે હાજર

1/6
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગુરુવારે સાંજે 5:05 વાગે તેમણે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. વાજપેયીને 11 જૂને એમ્પમાં એડમિટ કરવામાં આવ્યા હતાં અને ડોક્ટરોની પેનલ હેઠળ છેલ્લા નવ અઠવાડિયામાં તેમની હાલત સ્થિર હતી. તેમની સ્થિતી છેલ્લા 36 કલાકમાં બગડી હતી.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગુરુવારે સાંજે 5:05 વાગે તેમણે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. વાજપેયીને 11 જૂને એમ્પમાં એડમિટ કરવામાં આવ્યા હતાં અને ડોક્ટરોની પેનલ હેઠળ છેલ્લા નવ અઠવાડિયામાં તેમની હાલત સ્થિર હતી. તેમની સ્થિતી છેલ્લા 36 કલાકમાં બગડી હતી.
2/6
3/6
4/6
પૂર્વ પીએમ વાજપેયીના નિવાસ સ્થાન 6 એ કૃષ્ણ માર્ગ પરથી પાર્થિવ દેહ અકબર રોહ, ઈન્ડિયા ગેટ, તિલક રોડ, આઈટીઓ થઈને દીન દયાલ રોડ પર આવેલ બીજેપીની ઓફિસે લઈ જવામાં આવશે. ત્યાર બાદ એક વાગે અંતિમ યાત્રા શરૂ થશે જે દીન દયાલ રોડ પરથી થઈને ડીડીયુ રોડ, બહાદુરશાહ જફર રોડ, નેતાજી સુભાષ રોડ, નિષાદરાજ રોડ, રિંગ રોડ અને પછી રાજઘાટ થઈને સ્મૃતિ સ્થળ પર લઈ જવામાં આવશે.
પૂર્વ પીએમ વાજપેયીના નિવાસ સ્થાન 6 એ કૃષ્ણ માર્ગ પરથી પાર્થિવ દેહ અકબર રોહ, ઈન્ડિયા ગેટ, તિલક રોડ, આઈટીઓ થઈને દીન દયાલ રોડ પર આવેલ બીજેપીની ઓફિસે લઈ જવામાં આવશે. ત્યાર બાદ એક વાગે અંતિમ યાત્રા શરૂ થશે જે દીન દયાલ રોડ પરથી થઈને ડીડીયુ રોડ, બહાદુરશાહ જફર રોડ, નેતાજી સુભાષ રોડ, નિષાદરાજ રોડ, રિંગ રોડ અને પછી રાજઘાટ થઈને સ્મૃતિ સ્થળ પર લઈ જવામાં આવશે.
5/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ પીએમ વાજપેયીની અંતિમ યાત્રા દરમિયાન સાથે રહેશે. પીએમ મોદી વાજપેયીના નિવાસ સ્થાનથી બીજેપી મુખ્યાલય અને ત્યાંથી સ્મૃતિ સ્થળ સુધી હાજરી આપશે. અંતિમ સંસ્કાર સમયે પણ પ્રધાનમંત્રી હાજ રહેશે. પ્રધાનમંત્રી ગઈ કાલે પણ પૂર્વ પીએમ વાજપેયીના આવાસ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ પીએમ વાજપેયીની અંતિમ યાત્રા દરમિયાન સાથે રહેશે. પીએમ મોદી વાજપેયીના નિવાસ સ્થાનથી બીજેપી મુખ્યાલય અને ત્યાંથી સ્મૃતિ સ્થળ સુધી હાજરી આપશે. અંતિમ સંસ્કાર સમયે પણ પ્રધાનમંત્રી હાજ રહેશે. પ્રધાનમંત્રી ગઈ કાલે પણ પૂર્વ પીએમ વાજપેયીના આવાસ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
6/6
પૂર્વ પ્રધાનમંત્રીના પાર્થિવ દેહ તેમના સરકારી આવાસ 6 એ કૃષ્ણ મેનન માર્ગ પર રાખવામાં આવ્યો છે. પાર્થિવ દેહને અહીંથી બીજેપી મુખ્યાલય લઈ જવામાં આવશે. પાર્થિવ દેહ 9 વાગની આસપાસ બીજેપી મુખ્યાલય પહોંચશે. ત્યાર બાદ એક વાગે પૂર્વ પીએમની અંતિમ યાત્રા શરૂ થશે જે યમુના નદીના કિનારે બનાવવામાં આવેલ સ્મૃતિ સ્થળ સુધી જશે. સ્મૃતિ સ્થળ પર જ અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પૂર્વ પ્રધાનમંત્રીના પાર્થિવ દેહ તેમના સરકારી આવાસ 6 એ કૃષ્ણ મેનન માર્ગ પર રાખવામાં આવ્યો છે. પાર્થિવ દેહને અહીંથી બીજેપી મુખ્યાલય લઈ જવામાં આવશે. પાર્થિવ દેહ 9 વાગની આસપાસ બીજેપી મુખ્યાલય પહોંચશે. ત્યાર બાદ એક વાગે પૂર્વ પીએમની અંતિમ યાત્રા શરૂ થશે જે યમુના નદીના કિનારે બનાવવામાં આવેલ સ્મૃતિ સ્થળ સુધી જશે. સ્મૃતિ સ્થળ પર જ અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget