શોધખોળ કરો

વાજપેયીની ખબર-અંતર પૂછવા AIIMS પહોંચ્યા અડવાણી, રાહુલ પણ જશે

1/5
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે. તેમને એઇમ્સમાં ફૂલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત ખૂબ ખરાબ થઇ છે. પૂર્વ વડાપ્રધાનના ખબરઅંતર પૂછવા માટે ઉપરાષ્ટ્રપતિ નાયડુ એઇમ્સ પહોંચ્યા હતા. તે સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ એઇમ્સ પહોંચ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ એઇમ્સ પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે. તેમને એઇમ્સમાં ફૂલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત ખૂબ ખરાબ થઇ છે. પૂર્વ વડાપ્રધાનના ખબરઅંતર પૂછવા માટે ઉપરાષ્ટ્રપતિ નાયડુ એઇમ્સ પહોંચ્યા હતા. તે સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ એઇમ્સ પહોંચ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ એઇમ્સ પહોંચ્યા હતા.
2/5
 મુરલી મનોહર જોશી, અરવિંદ કેજરીવાલ, પણ એઇમ્સ પહોંચશે. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ પહોંચશે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાજપેઇના ખબર-અંતર પૂછવા એઇમ્સ જશે. આ અગાઉ ગઇકાલે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોચી વાજપેયીની તબિયત અંગેની જાણકારી મેળવી હતી.
મુરલી મનોહર જોશી, અરવિંદ કેજરીવાલ, પણ એઇમ્સ પહોંચશે. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ પહોંચશે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાજપેઇના ખબર-અંતર પૂછવા એઇમ્સ જશે. આ અગાઉ ગઇકાલે વડાપ્રધાન મોદીએ એઇમ્સ પહોચી વાજપેયીની તબિયત અંગેની જાણકારી મેળવી હતી.
3/5
4/5
5/5
આરજેડી નેતા તેજસ્વી યાદવ, અકાલી નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે ટ્વિટ કરી અટલ બિહારી વાજપેયી જલદી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. તે સિવાય કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુ, પિયુષ ગોયલ, અશ્વિની કુમાર ચૌબે, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ, શાહનવાઝ હુસૈન પણ વાજપેયીને મળવા પહોંચ્યા હતા.
આરજેડી નેતા તેજસ્વી યાદવ, અકાલી નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે ટ્વિટ કરી અટલ બિહારી વાજપેયી જલદી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી હતી. તે સિવાય કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુ, પિયુષ ગોયલ, અશ્વિની કુમાર ચૌબે, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ, શાહનવાઝ હુસૈન પણ વાજપેયીને મળવા પહોંચ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget