શોધખોળ કરો

આ ફળથી ફેલાઈ રહ્યો છે ખતરનાર નિપાહ વાયરસ! ભૂલથી પણ ન ખાતા

1/7
 ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.
ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.
2/7
નિપાહ વાયરસ ફેલાવાની શરૂઆત મગજથી થાય છે. વાયરસનો ભોગ બનનાર વ્યક્તિના મગજમાં સોજો આવવા લાગે છે. જેના કારણે થોડા દિવસો સુધી તાવ આવે છે.
નિપાહ વાયરસ ફેલાવાની શરૂઆત મગજથી થાય છે. વાયરસનો ભોગ બનનાર વ્યક્તિના મગજમાં સોજો આવવા લાગે છે. જેના કારણે થોડા દિવસો સુધી તાવ આવે છે.
3/7
નિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
નિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
4/7
નિષ્ણાતોના કહેવા મુજબ નિપાહ વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ સામાન્ય વ્યક્તિનું પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનું છે.
નિષ્ણાતોના કહેવા મુજબ નિપાહ વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ સામાન્ય વ્યક્તિનું પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનું છે.
5/7
 ખજૂર અને કેરી પણ ધોઈને ખાવા જોઈએ. રમજાન મહિનામાં ખજૂર સૌથી વધારે ખવાય છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં કેળા અને ખજૂર કેરળથી મંગાવવામાં આવે છે. નિપાહ વાયરસથી પ્રભાવિત કેરળના કાલીકટ અને મલ્લાપુરમ જિલ્લામાં કેળા અને ખજૂર મોટી સંખ્યામાં થાય છે. એમ્સના ડોક્ટરોની ટીમ અહીં તપાસ કરી રહી છે. એવામાં અહીંથી આવનાર ફળ ધ્યાનથી ખાવા જોઈએ.
ખજૂર અને કેરી પણ ધોઈને ખાવા જોઈએ. રમજાન મહિનામાં ખજૂર સૌથી વધારે ખવાય છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં કેળા અને ખજૂર કેરળથી મંગાવવામાં આવે છે. નિપાહ વાયરસથી પ્રભાવિત કેરળના કાલીકટ અને મલ્લાપુરમ જિલ્લામાં કેળા અને ખજૂર મોટી સંખ્યામાં થાય છે. એમ્સના ડોક્ટરોની ટીમ અહીં તપાસ કરી રહી છે. એવામાં અહીંથી આવનાર ફળ ધ્યાનથી ખાવા જોઈએ.
6/7
કેરળમાં ફેલાયેલ નિપાય વાયરસથી હાલમાં દિલ્હીમાં કોઈ જોખમ નથી. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, લોકોને બચાવના ઉપાય જરૂર કરી લેવા જોઈએ. કેરળથી જે કેળા આવી રહ્યા છે તે ખાવાથી બચવું જોઈએ. જો ખાવા જ હોય તો સારી રીતે ધોઈને ખાવા. કારણ કે ઉત્તર ભારતમાં મોટાભાગના કેળા, કેરળથી આવે છે. એવામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ શકે છે.
કેરળમાં ફેલાયેલ નિપાય વાયરસથી હાલમાં દિલ્હીમાં કોઈ જોખમ નથી. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, લોકોને બચાવના ઉપાય જરૂર કરી લેવા જોઈએ. કેરળથી જે કેળા આવી રહ્યા છે તે ખાવાથી બચવું જોઈએ. જો ખાવા જ હોય તો સારી રીતે ધોઈને ખાવા. કારણ કે ઉત્તર ભારતમાં મોટાભાગના કેળા, કેરળથી આવે છે. એવામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ શકે છે.
7/7
નવી દિલ્હીઃ કેરળથી શરૂ થયેલ નિપાહ વાયરસનો ખૌફ સમગ્ર ભારતમાં છે. દિલ્હી એનસીઆરના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ અજ્ઞાત વાયરસને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં થયેલ રહસ્યમયી મોતનું કારણ નિપાહ વાયરસ (NiV)ને ગણાવવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નિપાહને એક ઉભરતી બીમારી ગણાવી છે. WHO અનુસાર, નિપાહ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ તેમનામાં પ્રાકૃતિક રીતે હોય છે. ચામા ચીડિયું જે ફળ ખાય છે તેની છાલ કે નકામા ભાગના સંપર્કમાં આવવા પર વાયરસ કોઈપણ અન્યજીવ અથવા વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આમ થવા પર જીવલેણ બીમારીનું રૂપ લઈ શકે છે. આ વાયરસ ત્રણ ફળમાં હોઈ શકે છે. એવામાં તેને ભૂલથી પણ ન ખાવા જોઈએ.
નવી દિલ્હીઃ કેરળથી શરૂ થયેલ નિપાહ વાયરસનો ખૌફ સમગ્ર ભારતમાં છે. દિલ્હી એનસીઆરના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ અજ્ઞાત વાયરસને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં થયેલ રહસ્યમયી મોતનું કારણ નિપાહ વાયરસ (NiV)ને ગણાવવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નિપાહને એક ઉભરતી બીમારી ગણાવી છે. WHO અનુસાર, નિપાહ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ તેમનામાં પ્રાકૃતિક રીતે હોય છે. ચામા ચીડિયું જે ફળ ખાય છે તેની છાલ કે નકામા ભાગના સંપર્કમાં આવવા પર વાયરસ કોઈપણ અન્યજીવ અથવા વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આમ થવા પર જીવલેણ બીમારીનું રૂપ લઈ શકે છે. આ વાયરસ ત્રણ ફળમાં હોઈ શકે છે. એવામાં તેને ભૂલથી પણ ન ખાવા જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Embed widget