શોધખોળ કરો

આ ફળથી ફેલાઈ રહ્યો છે ખતરનાર નિપાહ વાયરસ! ભૂલથી પણ ન ખાતા

1/7
 ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.
ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.
2/7
નિપાહ વાયરસ ફેલાવાની શરૂઆત મગજથી થાય છે. વાયરસનો ભોગ બનનાર વ્યક્તિના મગજમાં સોજો આવવા લાગે છે. જેના કારણે થોડા દિવસો સુધી તાવ આવે છે.
નિપાહ વાયરસ ફેલાવાની શરૂઆત મગજથી થાય છે. વાયરસનો ભોગ બનનાર વ્યક્તિના મગજમાં સોજો આવવા લાગે છે. જેના કારણે થોડા દિવસો સુધી તાવ આવે છે.
3/7
નિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
નિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
4/7
નિષ્ણાતોના કહેવા મુજબ નિપાહ વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ સામાન્ય વ્યક્તિનું પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનું છે.
નિષ્ણાતોના કહેવા મુજબ નિપાહ વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ સામાન્ય વ્યક્તિનું પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનું છે.
5/7
 ખજૂર અને કેરી પણ ધોઈને ખાવા જોઈએ. રમજાન મહિનામાં ખજૂર સૌથી વધારે ખવાય છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં કેળા અને ખજૂર કેરળથી મંગાવવામાં આવે છે. નિપાહ વાયરસથી પ્રભાવિત કેરળના કાલીકટ અને મલ્લાપુરમ જિલ્લામાં કેળા અને ખજૂર મોટી સંખ્યામાં થાય છે. એમ્સના ડોક્ટરોની ટીમ અહીં તપાસ કરી રહી છે. એવામાં અહીંથી આવનાર ફળ ધ્યાનથી ખાવા જોઈએ.
ખજૂર અને કેરી પણ ધોઈને ખાવા જોઈએ. રમજાન મહિનામાં ખજૂર સૌથી વધારે ખવાય છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં કેળા અને ખજૂર કેરળથી મંગાવવામાં આવે છે. નિપાહ વાયરસથી પ્રભાવિત કેરળના કાલીકટ અને મલ્લાપુરમ જિલ્લામાં કેળા અને ખજૂર મોટી સંખ્યામાં થાય છે. એમ્સના ડોક્ટરોની ટીમ અહીં તપાસ કરી રહી છે. એવામાં અહીંથી આવનાર ફળ ધ્યાનથી ખાવા જોઈએ.
6/7
કેરળમાં ફેલાયેલ નિપાય વાયરસથી હાલમાં દિલ્હીમાં કોઈ જોખમ નથી. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, લોકોને બચાવના ઉપાય જરૂર કરી લેવા જોઈએ. કેરળથી જે કેળા આવી રહ્યા છે તે ખાવાથી બચવું જોઈએ. જો ખાવા જ હોય તો સારી રીતે ધોઈને ખાવા. કારણ કે ઉત્તર ભારતમાં મોટાભાગના કેળા, કેરળથી આવે છે. એવામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ શકે છે.
કેરળમાં ફેલાયેલ નિપાય વાયરસથી હાલમાં દિલ્હીમાં કોઈ જોખમ નથી. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, લોકોને બચાવના ઉપાય જરૂર કરી લેવા જોઈએ. કેરળથી જે કેળા આવી રહ્યા છે તે ખાવાથી બચવું જોઈએ. જો ખાવા જ હોય તો સારી રીતે ધોઈને ખાવા. કારણ કે ઉત્તર ભારતમાં મોટાભાગના કેળા, કેરળથી આવે છે. એવામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ શકે છે.
7/7
નવી દિલ્હીઃ કેરળથી શરૂ થયેલ નિપાહ વાયરસનો ખૌફ સમગ્ર ભારતમાં છે. દિલ્હી એનસીઆરના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ અજ્ઞાત વાયરસને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં થયેલ રહસ્યમયી મોતનું કારણ નિપાહ વાયરસ (NiV)ને ગણાવવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નિપાહને એક ઉભરતી બીમારી ગણાવી છે. WHO અનુસાર, નિપાહ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ તેમનામાં પ્રાકૃતિક રીતે હોય છે. ચામા ચીડિયું જે ફળ ખાય છે તેની છાલ કે નકામા ભાગના સંપર્કમાં આવવા પર વાયરસ કોઈપણ અન્યજીવ અથવા વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આમ થવા પર જીવલેણ બીમારીનું રૂપ લઈ શકે છે. આ વાયરસ ત્રણ ફળમાં હોઈ શકે છે. એવામાં તેને ભૂલથી પણ ન ખાવા જોઈએ.
નવી દિલ્હીઃ કેરળથી શરૂ થયેલ નિપાહ વાયરસનો ખૌફ સમગ્ર ભારતમાં છે. દિલ્હી એનસીઆરના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ અજ્ઞાત વાયરસને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં થયેલ રહસ્યમયી મોતનું કારણ નિપાહ વાયરસ (NiV)ને ગણાવવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નિપાહને એક ઉભરતી બીમારી ગણાવી છે. WHO અનુસાર, નિપાહ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ તેમનામાં પ્રાકૃતિક રીતે હોય છે. ચામા ચીડિયું જે ફળ ખાય છે તેની છાલ કે નકામા ભાગના સંપર્કમાં આવવા પર વાયરસ કોઈપણ અન્યજીવ અથવા વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આમ થવા પર જીવલેણ બીમારીનું રૂપ લઈ શકે છે. આ વાયરસ ત્રણ ફળમાં હોઈ શકે છે. એવામાં તેને ભૂલથી પણ ન ખાવા જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget