શોધખોળ કરો

કર્ણાટકમાં ભાજપ કઈ ટ્રીકથી બહુમત મેળવી શકશે, જાણો વિગત

1/6
કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યને લઈને રાજ્યની બહાર હૈદરાબાદ પહોંચી ગઈ છે. અન્ય બે ધારાસભ્ય જેની પર બીજેપીનો દાવો છે કે તેઓ કાલે કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં જોવા મળ્યા હતાં. આવામાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કાલે યેદુરપ્પાને બહુમત હાસિંલ કરવાની છે ત્યારે આટલા ઓછા સમયમાં બન્ને ધારાસભ્યનો ફરીથી પોતાની બાજુ કરવામાં બીજેપી સફળ રહે છે કે નહીં હવે તે જોવાનું રહ્યું.
કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યને લઈને રાજ્યની બહાર હૈદરાબાદ પહોંચી ગઈ છે. અન્ય બે ધારાસભ્ય જેની પર બીજેપીનો દાવો છે કે તેઓ કાલે કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં જોવા મળ્યા હતાં. આવામાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કાલે યેદુરપ્પાને બહુમત હાસિંલ કરવાની છે ત્યારે આટલા ઓછા સમયમાં બન્ને ધારાસભ્યનો ફરીથી પોતાની બાજુ કરવામાં બીજેપી સફળ રહે છે કે નહીં હવે તે જોવાનું રહ્યું.
2/6
જેડીએસનું કહેવું છે કે બીજેપી અમારા ધારાસભ્યાને 100-100 કરોડ રૂપિયામાં ખરીદવાની કોશીશ કરે છે પરંતુ આમાં તે સફળ નહીં રહે. બધાં 37 ધારાસભ્યો અમારી સાથે છે. જો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનો દાવો સાચો સાબિત થાય છે તો કાલે સાંજે ચાર વાગ્યા બાદ યેદુરપ્પાના મુખ્યમંત્રી રહેવું મુશ્કેલ છે.
જેડીએસનું કહેવું છે કે બીજેપી અમારા ધારાસભ્યાને 100-100 કરોડ રૂપિયામાં ખરીદવાની કોશીશ કરે છે પરંતુ આમાં તે સફળ નહીં રહે. બધાં 37 ધારાસભ્યો અમારી સાથે છે. જો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનો દાવો સાચો સાબિત થાય છે તો કાલે સાંજે ચાર વાગ્યા બાદ યેદુરપ્પાના મુખ્યમંત્રી રહેવું મુશ્કેલ છે.
3/6
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો અમારી સાથે છે. અમને 100 ટકા ભરોસો છે કે કાલે વિજય થશે. કોંગ્રેસના વધુ એક નેતાના જણાવ્યા અનુસાર એક ધારાસભ્ય ગાયબ છે બાકી બધાં 77 ધારાસભ્ય અમારી સાથે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યો અમારી સાથે છે. અમને 100 ટકા ભરોસો છે કે કાલે વિજય થશે. કોંગ્રેસના વધુ એક નેતાના જણાવ્યા અનુસાર એક ધારાસભ્ય ગાયબ છે બાકી બધાં 77 ધારાસભ્ય અમારી સાથે છે.
4/6
જેડીએસ નેતા કુમારસ્વામીએ બે સીટો પરથી જીત મેળવી હતી તેમને એક સીટ છોડવી પડશે. આવામાં હાલ વિધાનસભાની સંખ્યા 222થી 221 થઈ જશે. ત્યારે બહુમત માટે 111 સીટો જોઈએ. બીજેપી પાસે કર્ણાટકમાં 104 સીટો છે. જો વિપક્ષ (જેડીએસ અને કોંગ્રેસ)ના 10 ધારાસભ્ય વોટિંગ સમયે ગાયબ રહે છે તો બહુમત સાબિત કરવા માટે 106 સીટોની જ જરૂર પડશે. હવે જો બન્ને અન્ય ધારાસભ્ય બીજેપીના પક્ષમાં વોટ આપે છે તો બીજેપી 106 સીટો (બીજેપી 104+ 1કેપીજેપી+1 અન્ય)નો આંકડો મેળવવામાં સફળ થઈ જશે.
જેડીએસ નેતા કુમારસ્વામીએ બે સીટો પરથી જીત મેળવી હતી તેમને એક સીટ છોડવી પડશે. આવામાં હાલ વિધાનસભાની સંખ્યા 222થી 221 થઈ જશે. ત્યારે બહુમત માટે 111 સીટો જોઈએ. બીજેપી પાસે કર્ણાટકમાં 104 સીટો છે. જો વિપક્ષ (જેડીએસ અને કોંગ્રેસ)ના 10 ધારાસભ્ય વોટિંગ સમયે ગાયબ રહે છે તો બહુમત સાબિત કરવા માટે 106 સીટોની જ જરૂર પડશે. હવે જો બન્ને અન્ય ધારાસભ્ય બીજેપીના પક્ષમાં વોટ આપે છે તો બીજેપી 106 સીટો (બીજેપી 104+ 1કેપીજેપી+1 અન્ય)નો આંકડો મેળવવામાં સફળ થઈ જશે.
5/6
બીજેપીનો દાવો જો સાચો સાબિત થઈ જશે અને 12 ધારાસભ્યો ભાજપ તરફ આવી જશે તો યેદુરપ્પા મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહેશે. અમે તમને સીટોની રમત આંકડામાં સમજાવી છીએ.
બીજેપીનો દાવો જો સાચો સાબિત થઈ જશે અને 12 ધારાસભ્યો ભાજપ તરફ આવી જશે તો યેદુરપ્પા મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહેશે. અમે તમને સીટોની રમત આંકડામાં સમજાવી છીએ.
6/6
બેંગલોર: કર્ણાટકના રાજકારણમાં બદલાતા ઘટનાક્રમની વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને કાલે સાંજ ચાર વાગે ‘ફ્લોર ટેસ્ટ’નો સામનો કરવો પડશે. ભાજપને સરકાર બનાવવા માટે 8 સીટોની જરૂર છે. બીજેપીને સંપૂર્ણ ભરોસો છે કે તે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્યોને પોતાની બાજુ કરવામાં સફળ રહેંશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 12 ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં છે. જેમાંથી 8 કોંગ્રેસ, બે જેડીએસ અને દે અન્યના ધારાસભ્યો સામેલ છે.
બેંગલોર: કર્ણાટકના રાજકારણમાં બદલાતા ઘટનાક્રમની વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને કાલે સાંજ ચાર વાગે ‘ફ્લોર ટેસ્ટ’નો સામનો કરવો પડશે. ભાજપને સરકાર બનાવવા માટે 8 સીટોની જરૂર છે. બીજેપીને સંપૂર્ણ ભરોસો છે કે તે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્યોને પોતાની બાજુ કરવામાં સફળ રહેંશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 12 ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં છે. જેમાંથી 8 કોંગ્રેસ, બે જેડીએસ અને દે અન્યના ધારાસભ્યો સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget