શોધખોળ કરો
લોકો તૈયાર રહે નવા આકરા ડોઝ માટેઃ ATMમાં ફ્રી ટ્રાન્ઝેક્શન્સ ઘટીને કેટલા થશે ? ચાર્જ વધીને કેટલો થશે ? જાણો
1/6

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના અધિકારીઓ માને છે કે ફ્રી ટ્રાન્ઝેક્શન્સ ઘટશે અને ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ વધશે તો તેના કારણે લોકો કાર્ડ વાપરતા થઈ જશે અને રોકડના વપરાશ પર આપોઆપ અંકુશ આવી જશે. જો કે કેન્દ્રની આ યોજનાના કારણે લોકોની પરેશાની વધશે એ કહેવાની જરૂર નથી.
2/6

હાલમાં મોટા ભાગની બેંકો પોતાની બેંકના ડેબિટ કાર્ડ દ્વારા મહિનામાં પાંચ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ ચાર્જ લગાવતી નથી. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે આ ફ્રી ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઘટાડીને ત્રણ કરી દેવાશે. બેંકો દ્વારા આ દરખાસ્ત મૂકવામાં આવી હતી ને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાનું મનાય છે.
Published at : 16 Jan 2017 04:15 PM (IST)
View More























