શોધખોળ કરો
સિમી આતંકવાદી એન્કાઉન્ટર મામલોઃ 160 સુરક્ષા કર્મીઓમાંથી 80 CM, મંત્ર, અધિકારીઓની ઘરે તેનાત હતા

1/3

એબીપી ન્યૂઝ પાસે જેલ સિપાહીનો પૂરી લિસ્ટ છે. જેમા 80 જેલ સિપાહીઓમાંથી 20 જેલ મુખ્યાલય, 10 મુખ્ય સચિવ જેલ, 4 જેલ મંત્રી, 4 પૂર્વ જેલ મંત્રી અને 4 ને જેલ ધિક્ષકની સુરક્ષામાં તેનાત કરવામાં આવ્યા હતા.
2/3

ભોપાલઃ જેલમાંથી સિમીના 8 આતંકવાદીના ભાગવાને લઇને મોટો ખુલાસો થયો છે. 30 ઓક્ટોબરે જેલની સુરક્ષામાં તેનાત 160 સુરક્ષા કર્મીઓમાથી 80 જેટલા સુરક્ષા કર્મીઓને જેલ સિવાયની જગ્યાએ બહાર તેનાત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી, જેલ મંત્રી, પૂર્વ જેલમંત્રી અને મુખ્ય સચિવના ઘરે તેનાત કરવામાં આવ્યા હતા.
3/3

Published at : 04 Nov 2016 11:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
