શોધખોળ કરો

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: ભાજપે જાહેર કરી પ્રથમ યાદી, ભાજપના કયા-કયા ધારાસભ્યોની કપાઈ ટીકિટ

1/6
છત્તીસગઠમાં 12મી નવેમ્બરના રોજ નક્સલ પ્રભાવિત 18 બેઠક માટે ચૂંટણી યોજાશે. જ્યારે બાકીની 72 બેઠક માટે 20મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. 11મી ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. 2013ના વર્ષમાં છત્તીસગઢમાં બીજેપીને 49 બેઠક, કોંગ્રેસને 39 બેઠક તેમજ બીએસપી અને એક અપક્ષને એક-એક બેઠક મળી હતી.
છત્તીસગઠમાં 12મી નવેમ્બરના રોજ નક્સલ પ્રભાવિત 18 બેઠક માટે ચૂંટણી યોજાશે. જ્યારે બાકીની 72 બેઠક માટે 20મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. 11મી ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. 2013ના વર્ષમાં છત્તીસગઢમાં બીજેપીને 49 બેઠક, કોંગ્રેસને 39 બેઠક તેમજ બીએસપી અને એક અપક્ષને એક-એક બેઠક મળી હતી.
2/6
જે ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી છે તેમાં રામશીલા સાહુ (મંત્રી), યુધવીરસિંઘ જુદેવ, સુનિતા રાઠિયા, વિદ્યારતન ભાસિન, રાજુ કઠરિયા, ભોજરામ નાગ અને નવીન મુર્કેન્ડેનો સમાવેશ થાય છે.
જે ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી છે તેમાં રામશીલા સાહુ (મંત્રી), યુધવીરસિંઘ જુદેવ, સુનિતા રાઠિયા, વિદ્યારતન ભાસિન, રાજુ કઠરિયા, ભોજરામ નાગ અને નવીન મુર્કેન્ડેનો સમાવેશ થાય છે.
3/6
આ અંગે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સાંસદ વિક્રમ ઉસેન્ડી બસ્તર વિસ્તારની અંતગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા પૂર્વ રાયપુર કલેક્ટર એસ.પી. ચૌધરી ખરસૈયા બેઠક પરથી ચૂંટણી લડશે.
આ અંગે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સાંસદ વિક્રમ ઉસેન્ડી બસ્તર વિસ્તારની અંતગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા પૂર્વ રાયપુર કલેક્ટર એસ.પી. ચૌધરી ખરસૈયા બેઠક પરથી ચૂંટણી લડશે.
4/6
બીજેપી તરફથી છત્તીસગઢ વિધાસભાની કુલ 90 બેઠકમાંથી 77 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 14 મહિલાઓને ટીકિટ આપવામાં આવી છે જ્યારે 14 વર્તમાન ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી છે.
બીજેપી તરફથી છત્તીસગઢ વિધાસભાની કુલ 90 બેઠકમાંથી 77 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 14 મહિલાઓને ટીકિટ આપવામાં આવી છે જ્યારે 14 વર્તમાન ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવી છે.
5/6
બીજેપીની મધ્યસ્થ ચૂંટણી સમિતિની બેઠક બાદ તેલંગાણા અને મિઝોરમના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંઘ, પાર્ટી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ઉમેદવારોના નામની યાદી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
બીજેપીની મધ્યસ્થ ચૂંટણી સમિતિની બેઠક બાદ તેલંગાણા અને મિઝોરમના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંઘ, પાર્ટી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ઉમેદવારોના નામની યાદી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
6/6
રાયપુરઃ શનિવારે ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે રમણસિંઘનું નામ જાહેર કર્યું હતું. આ સાથે જ પાર્ટી તરફથી ઉમેદવારની પ્રથમ યાદી પણ જાહેર કરાઈ છે. આ યાદીમાં બીજેપીએ વર્તમાન મંત્રી સહિત 14 ધારાસભ્યને ટીકિટ કાપવામાં આવી છે. બીજેપી તરફથી 77 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં નવેમ્બરમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
રાયપુરઃ શનિવારે ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે રમણસિંઘનું નામ જાહેર કર્યું હતું. આ સાથે જ પાર્ટી તરફથી ઉમેદવારની પ્રથમ યાદી પણ જાહેર કરાઈ છે. આ યાદીમાં બીજેપીએ વર્તમાન મંત્રી સહિત 14 ધારાસભ્યને ટીકિટ કાપવામાં આવી છે. બીજેપી તરફથી 77 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં નવેમ્બરમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget