શોધખોળ કરો

લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો નહીં આપે કેન્દ્ર સરકાર, જાણો ભાજપના ક્યા નેતાએ કરી આ વાત

1/4
ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટ 19 માર્ચના રોજ લિંગાયત અને વીરશૈવ લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન સમિતિની ભલામણનો સ્ટેટ માઇનોરિટી કમીશન એક્ટ અંતર્ગત મંજૂરી આપી છે. કોંગ્રેસ લિંગાયત ધર્મને અલગ ધર્મનો દરજજો આપવાનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ લિંગાયતોને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટ 19 માર્ચના રોજ લિંગાયત અને વીરશૈવ લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન સમિતિની ભલામણનો સ્ટેટ માઇનોરિટી કમીશન એક્ટ અંતર્ગત મંજૂરી આપી છે. કોંગ્રેસ લિંગાયત ધર્મને અલગ ધર્મનો દરજજો આપવાનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ લિંગાયતોને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે.
2/4
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણનો કેન્દ્ર સરકાર સ્વીકાર નહીં કરે. અમતિ શાહ આ પહેલા પણ લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજજો આપવાનો વિરોધ કરતાં રહ્યા છે. શાહે સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ લિંગાયતોને પ્રેમ નથી કરતાં પરતુ તેમનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનવાથી રોકવાનો છે.
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણનો કેન્દ્ર સરકાર સ્વીકાર નહીં કરે. અમતિ શાહ આ પહેલા પણ લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજજો આપવાનો વિરોધ કરતાં રહ્યા છે. શાહે સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ લિંગાયતોને પ્રેમ નથી કરતાં પરતુ તેમનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનવાથી રોકવાનો છે.
3/4
બેંગલુરુઃ અમિત શાહે મંગળવારે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના પગલાંને હિન્દુઓના ભાગલા પાડનારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, લિંગાયત સમુદાયના તમામ સંતો-મહંતોનું કહેવું છે કે સંપ્રદાયના ભાગલા ન પાડવા જોઈએ. હું ભરોસો અપાવું છું કે તેના ભાગલા નહીં પાડવા દેવામાં આવે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી કોઈ ભાગલા નહીં પડે. અમે તેને લઇ કટિબદ્ધ છીએ.
બેંગલુરુઃ અમિત શાહે મંગળવારે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના પગલાંને હિન્દુઓના ભાગલા પાડનારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, લિંગાયત સમુદાયના તમામ સંતો-મહંતોનું કહેવું છે કે સંપ્રદાયના ભાગલા ન પાડવા જોઈએ. હું ભરોસો અપાવું છું કે તેના ભાગલા નહીં પાડવા દેવામાં આવે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી કોઈ ભાગલા નહીં પડે. અમે તેને લઇ કટિબદ્ધ છીએ.
4/4
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપી લિંગાયત સુમદાયને તેમના તરફ કરવામાં લાગી છે. આ પહેલા લિંગાયત સમુદાયના ચિત્રદુર્ગ મઠના મહંત શિવમૂર્તિ મુરુઘા શરાનારુએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, કોંગ્રેસનો લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ યોગ્ય નથી. સમુદાયને વહેંચવા માટે ભરવામાં આવેલું પગલું યોગ્ય નથી પરંતુ તે લિંગાયતોની પેટાજાતિને સંગઠિત કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપી લિંગાયત સુમદાયને તેમના તરફ કરવામાં લાગી છે. આ પહેલા લિંગાયત સમુદાયના ચિત્રદુર્ગ મઠના મહંત શિવમૂર્તિ મુરુઘા શરાનારુએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, કોંગ્રેસનો લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ યોગ્ય નથી. સમુદાયને વહેંચવા માટે ભરવામાં આવેલું પગલું યોગ્ય નથી પરંતુ તે લિંગાયતોની પેટાજાતિને સંગઠિત કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget