શોધખોળ કરો

લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો નહીં આપે કેન્દ્ર સરકાર, જાણો ભાજપના ક્યા નેતાએ કરી આ વાત

1/4
ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટ 19 માર્ચના રોજ લિંગાયત અને વીરશૈવ લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન સમિતિની ભલામણનો સ્ટેટ માઇનોરિટી કમીશન એક્ટ અંતર્ગત મંજૂરી આપી છે. કોંગ્રેસ લિંગાયત ધર્મને અલગ ધર્મનો દરજજો આપવાનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ લિંગાયતોને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટ 19 માર્ચના રોજ લિંગાયત અને વીરશૈવ લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન સમિતિની ભલામણનો સ્ટેટ માઇનોરિટી કમીશન એક્ટ અંતર્ગત મંજૂરી આપી છે. કોંગ્રેસ લિંગાયત ધર્મને અલગ ધર્મનો દરજજો આપવાનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ લિંગાયતોને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે.
2/4
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણનો કેન્દ્ર સરકાર સ્વીકાર નહીં કરે. અમતિ શાહ આ પહેલા પણ લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજજો આપવાનો વિરોધ કરતાં રહ્યા છે. શાહે સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ લિંગાયતોને પ્રેમ નથી કરતાં પરતુ તેમનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનવાથી રોકવાનો છે.
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણનો કેન્દ્ર સરકાર સ્વીકાર નહીં કરે. અમતિ શાહ આ પહેલા પણ લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજજો આપવાનો વિરોધ કરતાં રહ્યા છે. શાહે સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ લિંગાયતોને પ્રેમ નથી કરતાં પરતુ તેમનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનવાથી રોકવાનો છે.
3/4
બેંગલુરુઃ અમિત શાહે મંગળવારે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના પગલાંને હિન્દુઓના ભાગલા પાડનારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, લિંગાયત સમુદાયના તમામ સંતો-મહંતોનું કહેવું છે કે સંપ્રદાયના ભાગલા ન પાડવા જોઈએ. હું ભરોસો અપાવું છું કે તેના ભાગલા નહીં પાડવા દેવામાં આવે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી કોઈ ભાગલા નહીં પડે. અમે તેને લઇ કટિબદ્ધ છીએ.
બેંગલુરુઃ અમિત શાહે મંગળવારે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના પગલાંને હિન્દુઓના ભાગલા પાડનારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, લિંગાયત સમુદાયના તમામ સંતો-મહંતોનું કહેવું છે કે સંપ્રદાયના ભાગલા ન પાડવા જોઈએ. હું ભરોસો અપાવું છું કે તેના ભાગલા નહીં પાડવા દેવામાં આવે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી કોઈ ભાગલા નહીં પડે. અમે તેને લઇ કટિબદ્ધ છીએ.
4/4
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપી લિંગાયત સુમદાયને તેમના તરફ કરવામાં લાગી છે. આ પહેલા લિંગાયત સમુદાયના ચિત્રદુર્ગ મઠના મહંત શિવમૂર્તિ મુરુઘા શરાનારુએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, કોંગ્રેસનો લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ યોગ્ય નથી. સમુદાયને વહેંચવા માટે ભરવામાં આવેલું પગલું યોગ્ય નથી પરંતુ તે લિંગાયતોની પેટાજાતિને સંગઠિત કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપી લિંગાયત સુમદાયને તેમના તરફ કરવામાં લાગી છે. આ પહેલા લિંગાયત સમુદાયના ચિત્રદુર્ગ મઠના મહંત શિવમૂર્તિ મુરુઘા શરાનારુએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, કોંગ્રેસનો લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ યોગ્ય નથી. સમુદાયને વહેંચવા માટે ભરવામાં આવેલું પગલું યોગ્ય નથી પરંતુ તે લિંગાયતોની પેટાજાતિને સંગઠિત કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget