શોધખોળ કરો

દસ રૂપિયાના સિક્કા અંગે રીઝર્વ બેંકની મહત્વની સ્પષ્ટતા, ના સ્વીકાર્યો તો રાજદ્રોહનો કેસ, બીજું શું કહ્યું?

1/6
ભારત સરકાર આવા સિક્કા ધરાવનારાઓને કરન્સીનું મૂલ્ય ચુકવવાનું વચન આપે છે. રિઝર્વ બેંક જણાવે છે કે, કોઇપણ વ્યકિત માન્યતા પ્રાપ્ત ચલણ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે નહી અને જો ઇન્કાર કરે તો રાજદ્રોહનો કેસ થઇ શકે છે. રિઝર્વ બેંકે સ્વીકારવાનો ઇન્કાર કરવા સામે કાનૂની કાર્યવાહી થઇ શકે તેવુ જણાવ્યુ છે.
ભારત સરકાર આવા સિક્કા ધરાવનારાઓને કરન્સીનું મૂલ્ય ચુકવવાનું વચન આપે છે. રિઝર્વ બેંક જણાવે છે કે, કોઇપણ વ્યકિત માન્યતા પ્રાપ્ત ચલણ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે નહી અને જો ઇન્કાર કરે તો રાજદ્રોહનો કેસ થઇ શકે છે. રિઝર્વ બેંકે સ્વીકારવાનો ઇન્કાર કરવા સામે કાનૂની કાર્યવાહી થઇ શકે તેવુ જણાવ્યુ છે.
2/6
સિક્કા બંધ થઇ ગયાની અફવાઓ ફેલાવવાના કારણે અભણ લોકો પણ આ સિક્કા સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે. આવી અફવાઓને કારણે વેપારીઓ, ગ્રાહકો, ગૃહીણીઓ, વિદ્યાર્થીઓ, બાળકો અને વૃધ્ધો રોજબરોજની ખરીદીમાં હાડમારી ભોગવી રહ્યા છે. રીઝર્વે બેંકે કહ્યું છે કે લોકો અફવાઓથી દૂર રહે કેમ કે 10નો સિક્કો ચલણમાં છે જ.
સિક્કા બંધ થઇ ગયાની અફવાઓ ફેલાવવાના કારણે અભણ લોકો પણ આ સિક્કા સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે. આવી અફવાઓને કારણે વેપારીઓ, ગ્રાહકો, ગૃહીણીઓ, વિદ્યાર્થીઓ, બાળકો અને વૃધ્ધો રોજબરોજની ખરીદીમાં હાડમારી ભોગવી રહ્યા છે. રીઝર્વે બેંકે કહ્યું છે કે લોકો અફવાઓથી દૂર રહે કેમ કે 10નો સિક્કો ચલણમાં છે જ.
3/6
ખોટી અફવાઓને કારણે રૂપિયા 10નો સિક્કો સ્વીકારવામાં વેપારીઓ ખચકાટ અનુભવી રહ્યા છે. ખાસ કરીને નાના વેપારીઓ, દુકાનદારો, રીક્ષા ચાલકો વગેરે અફવાઓને કારણે સિક્કા લેવાનો નનૈયો ભણી દે છે તેના કારણે અનેક જગ્યાએ રકઝક અને કકળાટ ફેલાતો હોવાનુ જાણવા મળ્યુ છે.
ખોટી અફવાઓને કારણે રૂપિયા 10નો સિક્કો સ્વીકારવામાં વેપારીઓ ખચકાટ અનુભવી રહ્યા છે. ખાસ કરીને નાના વેપારીઓ, દુકાનદારો, રીક્ષા ચાલકો વગેરે અફવાઓને કારણે સિક્કા લેવાનો નનૈયો ભણી દે છે તેના કારણે અનેક જગ્યાએ રકઝક અને કકળાટ ફેલાતો હોવાનુ જાણવા મળ્યુ છે.
4/6
જો કે રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે દસ રૂપિયાનો સિક્કો ચલણમાં છે જ અને તે સ્વીકારવાની કોઇ ના પાડી ન શકે. રીઝર્વે લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે અને કહ્યું છે કે દસ રૂપિયાનો સિક્કો ન સ્વીકારવો એ રાજદ્રોહનો ગુનો પણ બને છે તેથી વેપારીઓ પણ તે સ્વીકારવા ઈન્કાર ના કરે.
જો કે રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે દસ રૂપિયાનો સિક્કો ચલણમાં છે જ અને તે સ્વીકારવાની કોઇ ના પાડી ન શકે. રીઝર્વે લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે અને કહ્યું છે કે દસ રૂપિયાનો સિક્કો ન સ્વીકારવો એ રાજદ્રોહનો ગુનો પણ બને છે તેથી વેપારીઓ પણ તે સ્વીકારવા ઈન્કાર ના કરે.
5/6
મુંબઈઃ નોટબંધીના કારણે પેદા થયેલો નોટોનો કકળાટ ત્યાં બજારમાં રૂપિયા 10 સિક્કાનો કકળાટ ઉભો થતાં રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરવી પડી છે. દસ રૂપિયાના સિક્કા ચલણમાં નથી રહ્યા તેવી અફવાના કારણે અનેક જગ્યાએ ગ્રાહકો, વેપારીઓ, સામાન્ય લોકો વચ્ચે રકઝક અને હાલાકી થઇ રહી છે.
મુંબઈઃ નોટબંધીના કારણે પેદા થયેલો નોટોનો કકળાટ ત્યાં બજારમાં રૂપિયા 10 સિક્કાનો કકળાટ ઉભો થતાં રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરવી પડી છે. દસ રૂપિયાના સિક્કા ચલણમાં નથી રહ્યા તેવી અફવાના કારણે અનેક જગ્યાએ ગ્રાહકો, વેપારીઓ, સામાન્ય લોકો વચ્ચે રકઝક અને હાલાકી થઇ રહી છે.
6/6
રીઝર્વ બેંકે કહ્યું છે કે તમામ વેપારીઓ તથા ગ્રાહકોએ ખોટી અફવાથી મુકત થઇને રૂપિયા 10નો સિક્કો સ્વીકારવો જોઇએ. બેંકોએ પણ આ બાબતે કેટલીક સ્પષ્ટતાઓ કરવી જોઇએ કે જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય. બેંકોએ પણ ઉદાર હાથે આવા સિક્કા સ્વીકારવા જોઇએ.
રીઝર્વ બેંકે કહ્યું છે કે તમામ વેપારીઓ તથા ગ્રાહકોએ ખોટી અફવાથી મુકત થઇને રૂપિયા 10નો સિક્કો સ્વીકારવો જોઇએ. બેંકોએ પણ આ બાબતે કેટલીક સ્પષ્ટતાઓ કરવી જોઇએ કે જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય. બેંકોએ પણ ઉદાર હાથે આવા સિક્કા સ્વીકારવા જોઇએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget